Outlook releases 800 new Niira Radia Tapes on Saturday December 10, 2010
http://business.outlookindia.com/audio.aspx?vname=25-188819-0-17-20090522-091706.mp3
Congress ne to statement Thank God issue kar diya. Barkha ne karwaa liyaa us se. Ki it's not about individuals. "' The guy says "Haan woh to maine dekh liya. aa gya na Manish Tewari ka". " I spoke to minister 2 o' clock in the night last night. because he said, Congress had to call the chief minister directly in the morning and tell them about Baalu."
Updates, News, Stories, pictures, images, videos from Palanpur, Deesa, Dhanera, Vav, Tharad of Banaskantha Gujarat and surrounding areas.
Palanpur is the district headquarters of Banaskantha, which lies near the border of Gujarat and Rajasthan. The population is approximately 1,50,000. The district is predominantly arid and semi-arid. The mountains in the north still stand even today, but the forest area has almost vanished.
The district of Banaskantha covers an area of 10,400 square kms with a population of 25.02 lakh as per census of 2001. Divided into 12 talukas, it has one Parliamentary seat and eight seats in the state Legislative Assembly.
The district of Banaskantha covers an area of 10,400 square kms with a population of 25.02 lakh as per census of 2001. Divided into 12 talukas, it has one Parliamentary seat and eight seats in the state Legislative Assembly.
Friday, December 10, 2010
Outlook release 800 new Radia Tapes - Barkha Dutt statement
Outlook releases 800 new Niira Radia Tapes on Saturday December 10, 2010
http://business.outlookindia.com/audio.aspx?vname=40-188819-0-23-20090523-113743.mp3
http://business.outlookindia.com/audio.aspx?vname=40-188819-0-23-20090523-113743.mp3
New Radia Tapes released - 1
Outlook releases 800 new Niira Radia Tapes on Saturday December 10, 2010
http://business.outlookindia.com/audio.aspx?vname=47-188819-0-26-20090522-161405.mp3
http://business.outlookindia.com/audio.aspx?vname=47-188819-0-26-20090522-161405.mp3
Thursday, November 18, 2010
Vir Sanghvi - Nira Radia;
Vir Sanghvi - Nira Radia;
"Cabinet formation is Banana Republic"
http://openthemagazine.box.net/embed/cqe3169cef9irls.swf
http://openthemagazine.box.net/embed/iek5ivhrbv8csaj.swf
"Cabinet formation is Banana Republic"
http://openthemagazine.box.net/embed/cqe3169cef9irls.swf
http://openthemagazine.box.net/embed/iek5ivhrbv8csaj.swf
Sunday, October 24, 2010
Palanpur Nagarpalika 2010: Election Results, New Faces
પાલનપુરનગરપાલિકામાં ભાજપના ૨૨, કોંગ્રેસના ૪, બસપાના એક અને અપક્ષના ૩ જ્યારે ડીસામાં ભાજપના ૧૬, કોંગ્રેસના ૩ અને૧૧અપક્ષ નવીન નગરસેવકોને પ્રજાએ તક આપી
ભાજપની ‘નો રિપિટ’ થિયરીને મતદારોએ સ્વીકારી
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઇ છે. જેમાં પાલનપુર નગરપાલિકામાં ભાજપને ૨૪ બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે કોંગ્રેસને આઠ, બસપાને એક અને નવ અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં આ ચૂંટણીમાં ૪૨ માંથી ૩૦ નવા ચહેરાઓ પર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ૧૨ ઉમેદવારો રિપીટ થયા છે. જ્યારે ડીસા નગરપાલિકાની ૩૬ બેઠકોનું પરિણામ આવતાં પ્રજાએ ૩૦ નવા ચહેરાને તક આપી આપી છે. જેમાં ભાજપના ૧૬, કોંગ્રેસના ૪ અને અપક્ષ ચૂંટાઇ આવ્યા છે.
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ‘નો રિપીટ’ ની થિયરી અપનાવી હતી. તો મતદારોએ પણ ‘નો રિપીટ થિયરી’ ને આવકાર આપ્યો હોય તેમ કુલ ૪૨ ઉમેદવારો પૈકી ૩૦ નવા ચહેરાઓને વિજયી બનાવ્યા છે. પાલનપુરમાં નો રિપીટ થિયરી ભાજપને ભારે પડશે તેમ ચૂંટણી પૂર્વે ભાજપમાંથી જ ટિકીટ કપાનાર નારાજ નગરસેવકો કહી રહ્યા હતા. પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થતાં ભાજપની નો રિપિટ થિયરીએ જ રંગ રાખ્યો હોવાનું ભાજપ અગ્રણીઓ માની રહ્યા છે.
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ૪૨ પૈકી કુલ ૩૦ ઉમેદવાર પ્રથમવાર ચૂંટાયા છે. જેમાં સૌથી વધુ ભાજપમાંથી ૨૨ નવા ચહેરા ચૂંટાયા છે. જેમાં કોંગ્રેસમાંથી ૪, બસપામાંથી એક અને અપક્ષમાંથી ત્રણ મળી ૩૦ નવા ચહેરાઓ પર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે શહેરીજનોએ ૧૨ નગરસેવકોને પુન: તક આપી હતી.
જ્યારે ડીસા નગરપાલિકાની ૩૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૩૦ નવા ચહેરાને એન્ટ્રી મળી છે જેમાં ભાજપે નો રિપિટ થિયરી અપનાવતાં નવા ચહેરાઓને તક આપી હતી જેમાં ભાજપના ૧૬ નગરસેવક ચૂંટાઇ આવ્યા છે. આમ, ભાજપ પક્ષમાંથી ચૂંટાઇ આવેલા તમામ નગરસેવકો નવા છે. જ્યારે કોંગ્રેસને ડીસા નગરપાલિકામાં ૪ બેઠક મળી છે. જેમાં ૩ નવા ચહેરાને તક મળી છે જ્યારે ડીસા નગરપાલિકામાં અપક્ષોએ મેદાન માયું છે જેમાં ૧૬ નગર સેવકો ચૂંટાઇ આવ્યા છે. તેમાથી ૧૧ નવા ચહેરાને પ્રજાએ તક આપી છે.
વર્ષ-૨૦૦૫ માં યોજાયેલ ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૧૯ બેઠક અને અપક્ષે ૧૭ બેઠકો પર કબજો જમાવ્યો હતો. ત્યારે કોંગ્રેસને એક બેઠક પણ મળી ન હતી. ત્યારે આ વર્ષે ભાજપ દ્વારા નો રિપિટ થીયરી અપનાવીને તમામ બેઠકો પર નવા ચહેરાઓને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જે પૈકી ૧૬ ઉમેદવારોને વિજય થયો હતો. જ્યારે ૨૦ ઉમેદવારોને કારમો પરાજય વેઠવાનો વારો આવ્યો હતો.
ગત ટર્મની સરખામણીએ ભાજપને ત્રણ બેઠકની ઘટ પડી છે. જેની સામે આ વર્ષે કોંગ્રેસને ચાર બેઠકો મળી છે અને અપક્ષને ફાળે ૧૬ બેઠક ગઇ છે. શહેરની પ્રજાએ પણ આ વર્ષે અનોખો મિજાજ દાખવ્યો છે. ગત ટર્મમાં ચૂંટાયેલા કેટલાક ઉમેદવારોને પ્રજાએ આ વર્ષે જાકારો આપ્યો છે. ડીસા નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી ૩૦ બેઠક પર પ્રજાએ નવા ચહેરા અને યુવાનોને તક આપી છે. જેમાં ખાસ કરીને ભાજપની નો રિપિટ થીયરીને પ્રજાએ આવકારી છે.
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ૪૫ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ
પાલનપુર નગરપાલિકાના ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવારોની ફોજ હોવાથી મતોનું વિભાજન થવા પામ્યું હતું. જેને કારણે ચૂંટણીમાં ૧૩૭માંથી ૪૫ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ જવા પામી છે. આ અંગે ચૂંટણી અધિકારી તેમજ પાલનપુર પ્રાંત ઓફિસર બી.એમ.વિરાણીએ જણાવ્યું હતું કે ‘નિયમ અનુસાર જે વોર્ડમાં થયેલા કુલ મતદાન પૈકી જે ઉમેદવારને છઠ્ઠાભાગથી ઓછા મત મળ્યા હોય તેવા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થતી હોય છે.’
અત્રે ઉલ્લેખનીય છેકે પાલનપુર નગરપાલિકાના ચૂંટણી લડતા જે ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ છે. તે ૪૫ ઉમેદવારો પૈકી સૌથી વધુ રર અપક્ષ ઉમેદવારેને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ભાજપના સાત, કોંગ્રેસના નવ અને બસપાના એક ઉમેદવારનો પણ ડિપોઝીટ ગુમાવનાર ઉમેદવારોની યાદીમાં સમાવેશ
ભાજપની ‘નો રિપિટ’ થિયરીને મતદારોએ સ્વીકારી
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઇ છે. જેમાં પાલનપુર નગરપાલિકામાં ભાજપને ૨૪ બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે કોંગ્રેસને આઠ, બસપાને એક અને નવ અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે. જેમાં આ ચૂંટણીમાં ૪૨ માંથી ૩૦ નવા ચહેરાઓ પર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ૧૨ ઉમેદવારો રિપીટ થયા છે. જ્યારે ડીસા નગરપાલિકાની ૩૬ બેઠકોનું પરિણામ આવતાં પ્રજાએ ૩૦ નવા ચહેરાને તક આપી આપી છે. જેમાં ભાજપના ૧૬, કોંગ્રેસના ૪ અને અપક્ષ ચૂંટાઇ આવ્યા છે.
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ‘નો રિપીટ’ ની થિયરી અપનાવી હતી. તો મતદારોએ પણ ‘નો રિપીટ થિયરી’ ને આવકાર આપ્યો હોય તેમ કુલ ૪૨ ઉમેદવારો પૈકી ૩૦ નવા ચહેરાઓને વિજયી બનાવ્યા છે. પાલનપુરમાં નો રિપીટ થિયરી ભાજપને ભારે પડશે તેમ ચૂંટણી પૂર્વે ભાજપમાંથી જ ટિકીટ કપાનાર નારાજ નગરસેવકો કહી રહ્યા હતા. પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થતાં ભાજપની નો રિપિટ થિયરીએ જ રંગ રાખ્યો હોવાનું ભાજપ અગ્રણીઓ માની રહ્યા છે.
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ૪૨ પૈકી કુલ ૩૦ ઉમેદવાર પ્રથમવાર ચૂંટાયા છે. જેમાં સૌથી વધુ ભાજપમાંથી ૨૨ નવા ચહેરા ચૂંટાયા છે. જેમાં કોંગ્રેસમાંથી ૪, બસપામાંથી એક અને અપક્ષમાંથી ત્રણ મળી ૩૦ નવા ચહેરાઓ પર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. જ્યારે શહેરીજનોએ ૧૨ નગરસેવકોને પુન: તક આપી હતી.
જ્યારે ડીસા નગરપાલિકાની ૩૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૩૦ નવા ચહેરાને એન્ટ્રી મળી છે જેમાં ભાજપે નો રિપિટ થિયરી અપનાવતાં નવા ચહેરાઓને તક આપી હતી જેમાં ભાજપના ૧૬ નગરસેવક ચૂંટાઇ આવ્યા છે. આમ, ભાજપ પક્ષમાંથી ચૂંટાઇ આવેલા તમામ નગરસેવકો નવા છે. જ્યારે કોંગ્રેસને ડીસા નગરપાલિકામાં ૪ બેઠક મળી છે. જેમાં ૩ નવા ચહેરાને તક મળી છે જ્યારે ડીસા નગરપાલિકામાં અપક્ષોએ મેદાન માયું છે જેમાં ૧૬ નગર સેવકો ચૂંટાઇ આવ્યા છે. તેમાથી ૧૧ નવા ચહેરાને પ્રજાએ તક આપી છે.
વર્ષ-૨૦૦૫ માં યોજાયેલ ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૧૯ બેઠક અને અપક્ષે ૧૭ બેઠકો પર કબજો જમાવ્યો હતો. ત્યારે કોંગ્રેસને એક બેઠક પણ મળી ન હતી. ત્યારે આ વર્ષે ભાજપ દ્વારા નો રિપિટ થીયરી અપનાવીને તમામ બેઠકો પર નવા ચહેરાઓને ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. જે પૈકી ૧૬ ઉમેદવારોને વિજય થયો હતો. જ્યારે ૨૦ ઉમેદવારોને કારમો પરાજય વેઠવાનો વારો આવ્યો હતો.
ગત ટર્મની સરખામણીએ ભાજપને ત્રણ બેઠકની ઘટ પડી છે. જેની સામે આ વર્ષે કોંગ્રેસને ચાર બેઠકો મળી છે અને અપક્ષને ફાળે ૧૬ બેઠક ગઇ છે. શહેરની પ્રજાએ પણ આ વર્ષે અનોખો મિજાજ દાખવ્યો છે. ગત ટર્મમાં ચૂંટાયેલા કેટલાક ઉમેદવારોને પ્રજાએ આ વર્ષે જાકારો આપ્યો છે. ડીસા નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી ૩૦ બેઠક પર પ્રજાએ નવા ચહેરા અને યુવાનોને તક આપી છે. જેમાં ખાસ કરીને ભાજપની નો રિપિટ થીયરીને પ્રજાએ આવકારી છે.
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ૪૫ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ
પાલનપુર નગરપાલિકાના ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવારોની ફોજ હોવાથી મતોનું વિભાજન થવા પામ્યું હતું. જેને કારણે ચૂંટણીમાં ૧૩૭માંથી ૪૫ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ જવા પામી છે. આ અંગે ચૂંટણી અધિકારી તેમજ પાલનપુર પ્રાંત ઓફિસર બી.એમ.વિરાણીએ જણાવ્યું હતું કે ‘નિયમ અનુસાર જે વોર્ડમાં થયેલા કુલ મતદાન પૈકી જે ઉમેદવારને છઠ્ઠાભાગથી ઓછા મત મળ્યા હોય તેવા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થતી હોય છે.’
અત્રે ઉલ્લેખનીય છેકે પાલનપુર નગરપાલિકાના ચૂંટણી લડતા જે ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ છે. તે ૪૫ ઉમેદવારો પૈકી સૌથી વધુ રર અપક્ષ ઉમેદવારેને ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ભાજપના સાત, કોંગ્રેસના નવ અને બસપાના એક ઉમેદવારનો પણ ડિપોઝીટ ગુમાવનાર ઉમેદવારોની યાદીમાં સમાવેશ
Saturday, October 23, 2010
B.J.P. wins 24 seats, Congress 8, and Independents 9
B.J.P. won 24 seats of 42 in Palanpur Nagarpalika, and will be in control. Though people were fed up from the last body still they have given another chance to BJP. But elements who can still be nuisance to nagarpalika and hinder the progress of palanpur managed to win the election again.
Whats your take. Please post your comments on this.
Whats your take. Please post your comments on this.
Deesa Nagarpalika 2010 Election Results
ભાજપ - અપક્ષને ૧૬-૧૬ જ્યારે ભાજપને ફાળે માત્ર ચાર બેઠક
અપક્ષો મેદાન મારી જતાં સત્તા અંગે પ્રવાહી સ્થિતિ
ડીસા નગરપાલિકાની યોજાયેલી ચૂંટણી માટે શનિવારે મત ગણતરી હાથ ધરાતાં કુલ ૧૨ વોર્ડની ૩૬ બેઠકોમાંથી ભાજપ અને અપક્ષોને ૧૬-૧૬ બેઠકો મળતાં ટાઇ સર્જાઇ હતી. જ્યારે કોંગ્રેસને માત્ર ચાર બેઠકો મળી હતી. ચૂંટણીમાં અપક્ષો મોટાપાયે મેદાન મારી જતાં સત્તા માટે પ્રવાહી સ્થિતિ સર્જાઇ છે અને હવે શાસન માટે ખેંચતાણ થવાની અને ઉમેદવારોના ભાવ બોલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૩૬, કોંગ્રેસના ૨૫, શિવસેના ૩, એન.સી.પી. ના એક તેમજ ૧૦૭ અપક્ષ મળી કુલ ૧૭૨ ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણીમાં દરેક વોર્ડમાં અપક્ષોએ મોટાપાયે ઝંપલાવ્યું હોઇ સ્પષ્ટ પણે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં મતદારો પણ ઉત્સાહથી મતદાન કરતાં ૬૪.૯૮ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં શનિવારે ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચૂસ્ત સલામતી વ્યવસ્થા સાથે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
જેમાં વોર્ડ નં.-૧ થી ૬ અને વોર્ડ નં.-૭ થી ૧૨ ની ગણતરી માટે અલગ-અલગ રૂમની વ્યવસ્થા કરાઇ હતી. સવારે ૯-૦૦ કલાકે ગણતરી શરૂ થતાં સૌપ્રથમ વોર્ડ નં.-૧ અને વોર્ડ નં.-૭ ની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં શરૂઆતથી જ વોર્ડ નં.-૧ માં ભાજપને માત્ર એક અને અપક્ષોને બે બેઠક મળતાં લોકોની ગણતરી મુજબના પરિણામોની શરૂઆત થઇ હતી. જ્યારે વોર્ડ નં.-૭ માં ભાજપ અને અપક્ષના એક ઉમેદવારને ૭૮૪ મત મળતાં ટાઇ પડી હતી. જેથી ચીઢ્ઢી ઉછાળતાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.
ડીસામાં એક માત્ર વોર્ડ નં.-૩ માં ભાજપની આખી પેનલ જીતી હતી. જ્યારે વોર્ડ નં.-૬, ૧૧ અને ૧૨ માં તમામે તમામ અપક્ષો જીત્યા હતા. આમ કુલ ૩૬ માંથી ભાજપને ૧૬, અપક્ષોને ૧૬ અને કોંગ્રેસને ચાર બેઠકો મળતાં સત્તામાં બેસવા ભાજપને એક વેંત છેટું રહી ગયું છે અને પ્રવાહી સ્થિતિ સર્જાઇ છે.
એક દંપતીનો વિજય, બીજા દંપતીનો પરાજય
ડીસા પાલિકાની ચૂંટણીમાં બે ઉમેદવારો અલગ-અલગ વોર્ડમાં પત્ની સાથે ચૂંટણી લડયા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર વિપુલકુમાર ભોગીલાલ શાહ વોર્ડ નં.-૨ માં અને તેમના પત્ની કૈલાસબેન વિપુલકુમાર શાહ વોર્ડ નં.-૪ માં કોંગ્રેસમાંથી ઉભા હતા. જ્યારે વોર્ડ નં.-૧ માં દિનેશકુમાર હરગોવનદાસ ત્રિવેદી કોંગ્રેસમાંથી જ્યારે તેમના પત્ની જયોત્સનાબેન દિનેશકુમાર ત્રિવેદી વોર્ડ નં.-૩ માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં કોંગ્રેસના વિપુલકુમાર શાહ અને તેમના પત્ની કૈલાસબેન શાહ વિજેતા બન્યા હતા. જ્યારે દિનેશભાઇ અને તેમના પત્નીનો પરાજય થયો હતો.
અપક્ષો મેદાન મારી જતાં સત્તા અંગે પ્રવાહી સ્થિતિ
ડીસા નગરપાલિકાની યોજાયેલી ચૂંટણી માટે શનિવારે મત ગણતરી હાથ ધરાતાં કુલ ૧૨ વોર્ડની ૩૬ બેઠકોમાંથી ભાજપ અને અપક્ષોને ૧૬-૧૬ બેઠકો મળતાં ટાઇ સર્જાઇ હતી. જ્યારે કોંગ્રેસને માત્ર ચાર બેઠકો મળી હતી. ચૂંટણીમાં અપક્ષો મોટાપાયે મેદાન મારી જતાં સત્તા માટે પ્રવાહી સ્થિતિ સર્જાઇ છે અને હવે શાસન માટે ખેંચતાણ થવાની અને ઉમેદવારોના ભાવ બોલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૩૬, કોંગ્રેસના ૨૫, શિવસેના ૩, એન.સી.પી. ના એક તેમજ ૧૦૭ અપક્ષ મળી કુલ ૧૭૨ ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણીમાં દરેક વોર્ડમાં અપક્ષોએ મોટાપાયે ઝંપલાવ્યું હોઇ સ્પષ્ટ પણે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. જેમાં મતદારો પણ ઉત્સાહથી મતદાન કરતાં ૬૪.૯૮ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં શનિવારે ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચૂસ્ત સલામતી વ્યવસ્થા સાથે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
જેમાં વોર્ડ નં.-૧ થી ૬ અને વોર્ડ નં.-૭ થી ૧૨ ની ગણતરી માટે અલગ-અલગ રૂમની વ્યવસ્થા કરાઇ હતી. સવારે ૯-૦૦ કલાકે ગણતરી શરૂ થતાં સૌપ્રથમ વોર્ડ નં.-૧ અને વોર્ડ નં.-૭ ની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં શરૂઆતથી જ વોર્ડ નં.-૧ માં ભાજપને માત્ર એક અને અપક્ષોને બે બેઠક મળતાં લોકોની ગણતરી મુજબના પરિણામોની શરૂઆત થઇ હતી. જ્યારે વોર્ડ નં.-૭ માં ભાજપ અને અપક્ષના એક ઉમેદવારને ૭૮૪ મત મળતાં ટાઇ પડી હતી. જેથી ચીઢ્ઢી ઉછાળતાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.
ડીસામાં એક માત્ર વોર્ડ નં.-૩ માં ભાજપની આખી પેનલ જીતી હતી. જ્યારે વોર્ડ નં.-૬, ૧૧ અને ૧૨ માં તમામે તમામ અપક્ષો જીત્યા હતા. આમ કુલ ૩૬ માંથી ભાજપને ૧૬, અપક્ષોને ૧૬ અને કોંગ્રેસને ચાર બેઠકો મળતાં સત્તામાં બેસવા ભાજપને એક વેંત છેટું રહી ગયું છે અને પ્રવાહી સ્થિતિ સર્જાઇ છે.
એક દંપતીનો વિજય, બીજા દંપતીનો પરાજય
ડીસા પાલિકાની ચૂંટણીમાં બે ઉમેદવારો અલગ-અલગ વોર્ડમાં પત્ની સાથે ચૂંટણી લડયા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર વિપુલકુમાર ભોગીલાલ શાહ વોર્ડ નં.-૨ માં અને તેમના પત્ની કૈલાસબેન વિપુલકુમાર શાહ વોર્ડ નં.-૪ માં કોંગ્રેસમાંથી ઉભા હતા. જ્યારે વોર્ડ નં.-૧ માં દિનેશકુમાર હરગોવનદાસ ત્રિવેદી કોંગ્રેસમાંથી જ્યારે તેમના પત્ની જયોત્સનાબેન દિનેશકુમાર ત્રિવેદી વોર્ડ નં.-૩ માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં કોંગ્રેસના વિપુલકુમાર શાહ અને તેમના પત્ની કૈલાસબેન શાહ વિજેતા બન્યા હતા. જ્યારે દિનેશભાઇ અને તેમના પત્નીનો પરાજય થયો હતો.
Palanpur Nagarpalika 2010: પાલનપુર નગરપાલિકામાં ‘કમળ’ ખિલ્યું
પાલિકાની ૪૨ બેઠકો પૈકી ૨૪માં ભાજપનો કબજો, કોંગ્રેસને આઠ, બસપાને એક બેઠક મળી, જ્યારે નવ અપક્ષ વિજયી બન્યા
પાલનપુર નગરપાલિકાની ૪૨ બેઠકોની ચૂંટણીમાં મતદાન બાદ શનિવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. કુલ ૪૨ બેઠકો પૈકી ભાજપે ૨૪ બેઠકો પર કબજો કર્યો હતો. જ્યારે કોંગ્રેસને આઠ, બસપાને એક બેઠક મળી હતી. તેમજ નવ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. ચૂંટણીના પરિણામો બાદ શહેરમાં ઠેર-ઠેર વિજય સરઘસ નિકળ્યા હતા.
પાલનપુર નગરપાલિકાની ૪૨ બેઠકો માટે ૧૩૭ ઉમેદવારો મેદાનમાં હતા. જેમના ભાવિનો શનિવારે ફેંસલો થઇ ગયો હતો. શનિવારે પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં ૪૨ બેઠકો પૈકી ૨૪ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય થતાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જ્યારે કોંગ્રેસને આઠ માત્ર બેઠકો મળી હતી. તેમજ નવ બેઠકો પર અપક્ષો વિજયી બની ભાજપ-કોંગ્રેસના આગેવાનોને આંચકો આપ્યો હતો. જ્યારે પાલનપુર પાલિકાની ચૂંટણીમાં સૌ પ્રથમવાર વોર્ડ નં. ૧માં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ગજરાજ તારાચંદ ગોસાઇએ પક્ષના નામે વિજયનું ખાતું ખોલાવ્યું હતું.
વિજયી બનેલા ઉમેદવારો દ્વારા પોતાના મતવિસ્તારોમાં મતદારોનો આભાર માનવા વિજય સરઘસનું આયોજન કરાયું હતું. જેથી ઠેર- ઠેર ઢોલ, નગારા, શરણાઇના સૂર અને અબીલ ગુલાલની છોળો વચ્ચે વિજય સરઘસ નિકળ્યા હતા. ચૂંટણીના પરિણામોને લઇ ભાજપ છાવણીમાં આનંદની લાગણી છવાઇ હતી. પાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં શનિવારે પાલનપુર ગુરૂનાનક ચોક ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ ડૉ. કે.એસ. મોગરા, ભાજપ અગ્રણી હરિભાઇ ચૌધરી, દાંતા ધારાસભ્ય વસંતભાઇ ભટોળ, ગિરીશભાઇ જગાણીયા, ગણપતભાઇ જોષી, કુમુદબેન જોષી, યુવા મોરચા મહામંત્રી રમેશભાઇ પટેલ, યુવા અગ્રણી હરેશભાઇ ચૌધરી, જશવંત વાઘેલા, પરેશભાઇ ત્રિવેદીએ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ભાજપને વધાવ્યો હતો.
પાલનપુર પાલિકાના પૂર્વ અને વર્તમાન મળી ચાર પ્રમુખ વિજયી બન્યા
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં પાલિકાની ચૂંટણીમાં ત્રણ પૂર્વ પ્રમુખો અને વર્તમાન પ્રમુખ વિજયી બન્યા હતા. જેમાં ભાજપે ટિકીટ ન આપતાં અપક્ષમાંથી વોર્ડ નં. ૭ માંથી ચૂંટણી લડતા પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઇ ઠાકોર, વોર્ડ નં. ૯ માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડતા અમૃતભાઇ જોષી પણ વિજયી બન્યા છે.
જ્યારે પાલિકાના વર્તમાન પ્રમુખ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી મહેશભાઇ પટેલ વોર્ડ નં. ૧૦ માંથી વિજયી બન્યા છે. એ જ રીતે પાલિકાના પૂર્વ ઇ.ચા. પ્રમુખ ઇબ્રાહીમભાઇ મલેક વોર્ડ નંબર-પાંચમાંથી કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડી વિજયી બન્યા છે. આમ પાલિકાની વર્તમાન અને પૂર્વ મળી કુલ ચાર પ્રમુખ ચૂંટણીમાં વિજયી બન્યા છે.
ઇબ્રાહીમભાઇ મલેકનો વિજય છગ્ગો
પાલનપુરની નગરપાલિકાના નગરસેવક તરીકે ઇબ્રાહીમભાઇ મલેક પ્રથમવાર ૧૯૮૦ માં ચૂંટાઇ આવ્યા હતા. ત્યારથી તેઓ નગરસેવક તરીકે ચૂંટણી લડે છે. તેઓ અગાઉ પાંચ ટર્મ ચૂંટણી લડી વિજયી પણ બન્યા હતા. જ્યારે આ વખતે પણ છઢ્ઢી ટર્મ ચૂંટણી લડી કુલ ૧૩૭ ઉમેદવારોમાં સૌથી વધુ મત મેળવી વિજયનો છગ્ગો લગાવ્યો હતો.
પાલનપુરમાં સૌથી વધુ ઇબ્રાહીમ મલેક અને સૌથી ઓછા મત મનિષ પ્રજાપતિને મળ્યા
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શનિવારે સંપન્ન થઇ હતી. જેમાં ચૂંટણી લડેલા ૧૩૭ ઉમેદવારો પૈકી સૌથી વધુ ૧૯૦૮ મત વોર્ડ નંબર-૫ ના કોંગ્રેસના ઉમેદવાર ઇબ્રાહીમભાઇ કડુભાઇ મલેકને મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૩૬ મત વોર્ડ નંબર-૧૦ ના અપક્ષ ઉમેદવાર મનિષભાઇ પ્રજાપતિને મળ્યા હતા.
ચૂંટણી પ્રક્રિયામાં સાથ સહકાર બદલ કલેક્ટરે આભાર માન્યો
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા નગરપાલિકા તેમજ ધાનેરા પાલિકા પેટા ચૂંટણી, ધાનેરા તાલુકાની જડીયા બેઠક, વડગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં સાથ સહકાર આપનાર રાજકીય પક્ષો તેમજ આમ જનતાનો જિલ્લા કલેક્ટર આર.જે.પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.’
પાલનપુર નગરપાલિકાની ૪૨ બેઠકોની ચૂંટણીમાં મતદાન બાદ શનિવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. કુલ ૪૨ બેઠકો પૈકી ભાજપે ૨૪ બેઠકો પર કબજો કર્યો હતો. જ્યારે કોંગ્રેસને આઠ, બસપાને એક બેઠક મળી હતી. તેમજ નવ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. ચૂંટણીના પરિણામો બાદ શહેરમાં ઠેર-ઠેર વિજય સરઘસ નિકળ્યા હતા.
પાલનપુર નગરપાલિકાની ૪૨ બેઠકો માટે ૧૩૭ ઉમેદવારો મેદાનમાં હતા. જેમના ભાવિનો શનિવારે ફેંસલો થઇ ગયો હતો. શનિવારે પાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં ૪૨ બેઠકો પૈકી ૨૪ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય થતાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જ્યારે કોંગ્રેસને આઠ માત્ર બેઠકો મળી હતી. તેમજ નવ બેઠકો પર અપક્ષો વિજયી બની ભાજપ-કોંગ્રેસના આગેવાનોને આંચકો આપ્યો હતો. જ્યારે પાલનપુર પાલિકાની ચૂંટણીમાં સૌ પ્રથમવાર વોર્ડ નં. ૧માં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ગજરાજ તારાચંદ ગોસાઇએ પક્ષના નામે વિજયનું ખાતું ખોલાવ્યું હતું.
વિજયી બનેલા ઉમેદવારો દ્વારા પોતાના મતવિસ્તારોમાં મતદારોનો આભાર માનવા વિજય સરઘસનું આયોજન કરાયું હતું. જેથી ઠેર- ઠેર ઢોલ, નગારા, શરણાઇના સૂર અને અબીલ ગુલાલની છોળો વચ્ચે વિજય સરઘસ નિકળ્યા હતા. ચૂંટણીના પરિણામોને લઇ ભાજપ છાવણીમાં આનંદની લાગણી છવાઇ હતી. પાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં શનિવારે પાલનપુર ગુરૂનાનક ચોક ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ ડૉ. કે.એસ. મોગરા, ભાજપ અગ્રણી હરિભાઇ ચૌધરી, દાંતા ધારાસભ્ય વસંતભાઇ ભટોળ, ગિરીશભાઇ જગાણીયા, ગણપતભાઇ જોષી, કુમુદબેન જોષી, યુવા મોરચા મહામંત્રી રમેશભાઇ પટેલ, યુવા અગ્રણી હરેશભાઇ ચૌધરી, જશવંત વાઘેલા, પરેશભાઇ ત્રિવેદીએ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ભાજપને વધાવ્યો હતો.
પાલનપુર પાલિકાના પૂર્વ અને વર્તમાન મળી ચાર પ્રમુખ વિજયી બન્યા
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં પાલિકાની ચૂંટણીમાં ત્રણ પૂર્વ પ્રમુખો અને વર્તમાન પ્રમુખ વિજયી બન્યા હતા. જેમાં ભાજપે ટિકીટ ન આપતાં અપક્ષમાંથી વોર્ડ નં. ૭ માંથી ચૂંટણી લડતા પાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઇ ઠાકોર, વોર્ડ નં. ૯ માંથી અપક્ષ તરીકે ચૂંટણી લડતા અમૃતભાઇ જોષી પણ વિજયી બન્યા છે.
જ્યારે પાલિકાના વર્તમાન પ્રમુખ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી મહેશભાઇ પટેલ વોર્ડ નં. ૧૦ માંથી વિજયી બન્યા છે. એ જ રીતે પાલિકાના પૂર્વ ઇ.ચા. પ્રમુખ ઇબ્રાહીમભાઇ મલેક વોર્ડ નંબર-પાંચમાંથી કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડી વિજયી બન્યા છે. આમ પાલિકાની વર્તમાન અને પૂર્વ મળી કુલ ચાર પ્રમુખ ચૂંટણીમાં વિજયી બન્યા છે.
ઇબ્રાહીમભાઇ મલેકનો વિજય છગ્ગો
પાલનપુરની નગરપાલિકાના નગરસેવક તરીકે ઇબ્રાહીમભાઇ મલેક પ્રથમવાર ૧૯૮૦ માં ચૂંટાઇ આવ્યા હતા. ત્યારથી તેઓ નગરસેવક તરીકે ચૂંટણી લડે છે. તેઓ અગાઉ પાંચ ટર્મ ચૂંટણી લડી વિજયી પણ બન્યા હતા. જ્યારે આ વખતે પણ છઢ્ઢી ટર્મ ચૂંટણી લડી કુલ ૧૩૭ ઉમેદવારોમાં સૌથી વધુ મત મેળવી વિજયનો છગ્ગો લગાવ્યો હતો.
પાલનપુરમાં સૌથી વધુ ઇબ્રાહીમ મલેક અને સૌથી ઓછા મત મનિષ પ્રજાપતિને મળ્યા
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શનિવારે સંપન્ન થઇ હતી. જેમાં ચૂંટણી લડેલા ૧૩૭ ઉમેદવારો પૈકી સૌથી વધુ ૧૯૦૮ મત વોર્ડ નંબર-૫ ના કોંગ્રેસના ઉમેદવાર ઇબ્રાહીમભાઇ કડુભાઇ મલેકને મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૩૬ મત વોર્ડ નંબર-૧૦ ના અપક્ષ ઉમેદવાર મનિષભાઇ પ્રજાપતિને મળ્યા હતા.
ચૂંટણી પ્રક્રિયામાં સાથ સહકાર બદલ કલેક્ટરે આભાર માન્યો
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા નગરપાલિકા તેમજ ધાનેરા પાલિકા પેટા ચૂંટણી, ધાનેરા તાલુકાની જડીયા બેઠક, વડગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં સાથ સહકાર આપનાર રાજકીય પક્ષો તેમજ આમ જનતાનો જિલ્લા કલેક્ટર આર.જે.પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.’
Palanpur Nagarpalika 2010: Election Results
પાલનપુર નગરપાલિકા
પાર્ટી.......વિજેતા
ભાજપ........24
કોંગ્રેસ..........8
અન્ય..........10
પાર્ટી.......વિજેતા
ભાજપ........24
કોંગ્રેસ..........8
અન્ય..........10
Tuesday, October 12, 2010
Friday, October 8, 2010
Tuesday, October 5, 2010
Monday, October 4, 2010
Nagarpalika 2010: ભાજપમાં ભડકો
પાલનપુર અને ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ‘નો રિપિટ’ થિયરી અપનાવાઇ : પાલનપુર પાલિકા પ્રમુખે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી : ડીસા નગરપાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખ અને શાશક પક્ષના નેતાનું પત્તુ કપાયું
પાલનપુર અને ડીસા નગરપાલિકામાં ભાજપની નો-રિપિટની થિયરી ભાજપને ભારે પડી રહી છે. ભાજપના દિગ્ગજ નગરસેવકોએ ટિકીટ ન મળતાં અપક્ષમાંથી ઝંપલાવ્યું છે. જેને લઇ પાલનપુર અને ડીસામાં રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.પાલનપુર નગરપાલિકામાં ગત વર્ષની બોડીમાં ભાજપમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો ચૂંટણીમાં ટિકીટ ફાળવવામાં ન આવતાં તેમણે પક્ષ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં નગરપાલિકા પ્રમુખ અમૃતભાઇ જોષી, પાલિકાના પૂર્વ ભાજપ પ્રમુખ અને વોર્ડ નં.૭ માંથી ચૂંટાયેલા અશોકભાઇ ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
આ ઉપરાંત વોર્ડ નં. ૧ માં ચૂંટાયેલા શાંતિલાલ પઢિયાર, વોર્ડ નં. ૨ માં કોંગ્રેસમાં ચૂંટાઇને ભાજપને ટેકો જાહેર કરનાર શકુંતલાબેન રાવલ, વોર્ડ નં. ૧૨ માં અપક્ષ તરીકે ચૂંટાઇ ભાજપને ટેકો જાહેર કરનાર મહેન્દ્રભાઇ અંબાલાલ પટેલે ભાજપમાંથી ટિકીટની માંગણી કરી હતી પરંતુ તેઓને પક્ષે ટિકીટ ન ફાળવતાં અપક્ષમાં ઝંપલાવી ભાજપના ઉમેદવારોને પડકાર ફેંકયો છે.
તો બીજી બાજુ ડીસામાં પણ ભાજપમાં ‘નો રીપીટ’ થિયરીથી બે નગરસેવકોએ અગાઉ અપક્ષ તરીકે ઝંપલાવી બળવાની શરૂઆત કરી હતી. જ્યારે સોમવારે છેલ્લા દિવસે ટિકીટ માંગી હોય પરંતુ નામ ન હોય તેવા દાવેદારોએ અપક્ષ ઉમેદવારી કરી ભાજપને આંચકો આપ્યો હતો. અપક્ષ તરીકે ઉમેદવારી કરવામાં ડૉ. સી.કે.પટેલ, વિજયકુમાર હાથીભાઇ વાઘેલા, લખુભાઇ માળી અને ભારતીબેન ભરતભાઇ પટેલ જેવા દિગ્ગજ ઉમેદવારોએ ભાજપથી નારાજ થઇ અપક્ષ ઉમેદવારી કરી છે. જ્યારે રીનાબેન ધનેશભાઇ પરમાર, નરસિંહભાઇ પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
છેલ્લા દિવસે ડીસામાં દિગ્ગજ ગણાતાં ઉમેદવારો વિપુલકુમાર ભોગીલાલ શાહ, પી.પી. ભરતીયા, નિતાબેન અશોકભાઇ જોષી સહિતના ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ચૂંટણી ભારે રસાકસી ભરી બની રહેશે.
મારું રાજકિય એન્કાઉન્ટર કરવા માંગે છે..
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં કેટલાક લોકો મારું રાજકિય એન્કાઉન્ટર કરવા માંગે છે. જેને કારણે મારી ટિકીટ કપાઇ છે. પરંતુ મારા વોર્ડના મતદારોની લાગણીને માન આપી મેં અપક્ષમાં ઉમેદવારી કરી છે. મને મારા વોર્ડના મતદારો વિજયી બનાવશે તેવી પુરી શ્રદ્ધા છે.- અમૃતભાઇ જોષી, પ્રમુખ,પાલનપુર નગરપાલિકા
ભાજપના નારાજ હોદ્દેદારોને કોંગ્રેસે ટિકિટ આપી દીધી
પાલનપુર નગરપાલિકામાં ભાજપના કેટલાક હોદ્દેદારોને ભાજપે ટિકીટ ન આપતાં તકનો લાભ લઇ કોંગ્રેસે તેમના હાથમાં ટિકિટ થમાવી દીધી છે. જેમાં પાલનપુર શહેર ભાજપના ભૂતપૂર્વ મહિલા પ્રમુખ ભારતીબેન શૈલેષકુમાર ગુપ્તા, પાલનપુર શહેર ભાજપના ઉપપ્રમુખ રક્ષાબેન પરમાર, ભાજપના કાર્યકર અશોકભાઇ જોષી, શહેર યુવા મોરચાના કોષાધ્યક્ષ ચાહત મંડોરાને કોંગ્રેસે ટિકિટ ફાળવી છે.
રાજીનામું આપનારા મહિલા ઉપપ્રમુખનું શક્તિ પ્રદર્શન
પાલનપુર શહેર ભાજપ ઉપપ્રમુખ રક્ષાબેન મહેન્દ્રભાઇ પરમારે ભાજપમાં ટિકીટ માંગી હતી. જેમને ટિકીટ ન મળતાં પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે તેમને સમર્થકો સાથે બાઇકરેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું હતું.
કોંગ્રેસમાં ઉમેદવારોના નામ કપાતાં નારાજગી
કોંગ્રેસ પક્ષ દ્વારા પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર કેટલાક ઉમેદવારે પક્ષ ટિકીટ આપશે તેવી આશા હતી. પરંતુ છેલ્લી ઘડીએ કેટલાક ઉમેદવારોના નામ કપાતાં કોંગ્રેસમાં પણ કેટલાક અગ્રણીઓમાં નારાજગી વ્યાપી જવા પામી છે. તો બીજી બાજુ કોંગ્રેસે કેટલાક ભાજપના નારાજ ઉમેદવારોને આખરી દિવસે મેન્ડેડ ફાળવી દેતાં કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોમાં નારાજગી
પાલનપુર અને ડીસા નગરપાલિકામાં ભાજપની નો-રિપિટની થિયરી ભાજપને ભારે પડી રહી છે. ભાજપના દિગ્ગજ નગરસેવકોએ ટિકીટ ન મળતાં અપક્ષમાંથી ઝંપલાવ્યું છે. જેને લઇ પાલનપુર અને ડીસામાં રાજકીય ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.પાલનપુર નગરપાલિકામાં ગત વર્ષની બોડીમાં ભાજપમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો ચૂંટણીમાં ટિકીટ ફાળવવામાં ન આવતાં તેમણે પક્ષ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં નગરપાલિકા પ્રમુખ અમૃતભાઇ જોષી, પાલિકાના પૂર્વ ભાજપ પ્રમુખ અને વોર્ડ નં.૭ માંથી ચૂંટાયેલા અશોકભાઇ ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
આ ઉપરાંત વોર્ડ નં. ૧ માં ચૂંટાયેલા શાંતિલાલ પઢિયાર, વોર્ડ નં. ૨ માં કોંગ્રેસમાં ચૂંટાઇને ભાજપને ટેકો જાહેર કરનાર શકુંતલાબેન રાવલ, વોર્ડ નં. ૧૨ માં અપક્ષ તરીકે ચૂંટાઇ ભાજપને ટેકો જાહેર કરનાર મહેન્દ્રભાઇ અંબાલાલ પટેલે ભાજપમાંથી ટિકીટની માંગણી કરી હતી પરંતુ તેઓને પક્ષે ટિકીટ ન ફાળવતાં અપક્ષમાં ઝંપલાવી ભાજપના ઉમેદવારોને પડકાર ફેંકયો છે.
તો બીજી બાજુ ડીસામાં પણ ભાજપમાં ‘નો રીપીટ’ થિયરીથી બે નગરસેવકોએ અગાઉ અપક્ષ તરીકે ઝંપલાવી બળવાની શરૂઆત કરી હતી. જ્યારે સોમવારે છેલ્લા દિવસે ટિકીટ માંગી હોય પરંતુ નામ ન હોય તેવા દાવેદારોએ અપક્ષ ઉમેદવારી કરી ભાજપને આંચકો આપ્યો હતો. અપક્ષ તરીકે ઉમેદવારી કરવામાં ડૉ. સી.કે.પટેલ, વિજયકુમાર હાથીભાઇ વાઘેલા, લખુભાઇ માળી અને ભારતીબેન ભરતભાઇ પટેલ જેવા દિગ્ગજ ઉમેદવારોએ ભાજપથી નારાજ થઇ અપક્ષ ઉમેદવારી કરી છે. જ્યારે રીનાબેન ધનેશભાઇ પરમાર, નરસિંહભાઇ પટેલે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
છેલ્લા દિવસે ડીસામાં દિગ્ગજ ગણાતાં ઉમેદવારો વિપુલકુમાર ભોગીલાલ શાહ, પી.પી. ભરતીયા, નિતાબેન અશોકભાઇ જોષી સહિતના ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ચૂંટણી ભારે રસાકસી ભરી બની રહેશે.
મારું રાજકિય એન્કાઉન્ટર કરવા માંગે છે..
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં કેટલાક લોકો મારું રાજકિય એન્કાઉન્ટર કરવા માંગે છે. જેને કારણે મારી ટિકીટ કપાઇ છે. પરંતુ મારા વોર્ડના મતદારોની લાગણીને માન આપી મેં અપક્ષમાં ઉમેદવારી કરી છે. મને મારા વોર્ડના મતદારો વિજયી બનાવશે તેવી પુરી શ્રદ્ધા છે.- અમૃતભાઇ જોષી, પ્રમુખ,પાલનપુર નગરપાલિકા
ભાજપના નારાજ હોદ્દેદારોને કોંગ્રેસે ટિકિટ આપી દીધી
પાલનપુર નગરપાલિકામાં ભાજપના કેટલાક હોદ્દેદારોને ભાજપે ટિકીટ ન આપતાં તકનો લાભ લઇ કોંગ્રેસે તેમના હાથમાં ટિકિટ થમાવી દીધી છે. જેમાં પાલનપુર શહેર ભાજપના ભૂતપૂર્વ મહિલા પ્રમુખ ભારતીબેન શૈલેષકુમાર ગુપ્તા, પાલનપુર શહેર ભાજપના ઉપપ્રમુખ રક્ષાબેન પરમાર, ભાજપના કાર્યકર અશોકભાઇ જોષી, શહેર યુવા મોરચાના કોષાધ્યક્ષ ચાહત મંડોરાને કોંગ્રેસે ટિકિટ ફાળવી છે.
રાજીનામું આપનારા મહિલા ઉપપ્રમુખનું શક્તિ પ્રદર્શન
પાલનપુર શહેર ભાજપ ઉપપ્રમુખ રક્ષાબેન મહેન્દ્રભાઇ પરમારે ભાજપમાં ટિકીટ માંગી હતી. જેમને ટિકીટ ન મળતાં પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે તેમને સમર્થકો સાથે બાઇકરેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું હતું.
કોંગ્રેસમાં ઉમેદવારોના નામ કપાતાં નારાજગી
કોંગ્રેસ પક્ષ દ્વારા પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર કેટલાક ઉમેદવારે પક્ષ ટિકીટ આપશે તેવી આશા હતી. પરંતુ છેલ્લી ઘડીએ કેટલાક ઉમેદવારોના નામ કપાતાં કોંગ્રેસમાં પણ કેટલાક અગ્રણીઓમાં નારાજગી વ્યાપી જવા પામી છે. તો બીજી બાજુ કોંગ્રેસે કેટલાક ભાજપના નારાજ ઉમેદવારોને આખરી દિવસે મેન્ડેડ ફાળવી દેતાં કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોમાં નારાજગી
Palanpur Nagarpalika 2010: Lucky Palanpuris get double dhamaka..
This time if we are lucky and if we cast votes properly, we get 2 instead of 1; and therefore increase the chance for palanpur's favourite Shri Ashokbhai Thakore to become president for next 5 years. JAI HO!!
બનાસકાંઠા જિલ્લામાં મહત્વની ગણાતી પાલનપુર નગરપાલિકામાં આ વખતે ચૂંટણી ભારે રસાકસીપૂર્ણ બની રહે તેવા એંધાણ વર્તાઈ રહયા છે.પાલનપુર પાલીકાની કુલ ૪ર સીટ માટે ર૭૪ ઉમેદવારીપત્રો ભરાતા આ વર્ષે જેઓને ભાજપ કે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ ન અપાતા કેટલાક કાર્યકરોએ પાર્ટી સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.હાલમાં જાણવા મળ્યા મુજબ પાલનપુર પાલિકા પ્રમુખ તરીકે કાર્યરત ભાજપાના અમૃતભાઈ જોષીએ વોર્ડ નં.૯ માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.જયારે પૂર્વ પ્રમુખ અશોકભાઈ ઠાકોરે પણ વોર્ડ નં.૭ માં અને તેમના ધર્મપત્નિ કોકીલાબેન અશોકભાઈ ઠાકોરે વોર્ડ નં.૧૧ માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના મહીલા મોર્ચાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપીને વોર્ડ નં.૯ માં કોગ્રેસની સીટ પર રક્ષાબેન મહેન્દ્રભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમા પણ જેમણે ટીકીટ માંગી હતી અને ન મળતાં તેવા ઉમેદવારોએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.આ બાબતે કોંગ્રેસના મુકેશ ચૈહાણે જણાવ્યું હતું કે,અમો હજુ કોંગ્રેસના બળવાખોરોની તપાસ ચલાવી રહયા છીએ.આમ બન્ને પક્ષમાં અસંતુષ્ટો દ્વારા અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટ આજે ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. કેટલાક ચર્ચાસ્પદ નામોની બાદબાકી થતાં તે પૈકીના કેટલાકે અપક્ષ ઉમેદવારી પત્ર ચાલુ રહે તે મુજબની ઉમેદવારી નોધાવેલ હોઈ હવે તેઓ અપક્ષ લડી લેવાના મુડમાં પણ આવી ગયા હતા
બનાસકાંઠા જિલ્લામાં મહત્વની ગણાતી પાલનપુર નગરપાલિકામાં આ વખતે ચૂંટણી ભારે રસાકસીપૂર્ણ બની રહે તેવા એંધાણ વર્તાઈ રહયા છે.પાલનપુર પાલીકાની કુલ ૪ર સીટ માટે ર૭૪ ઉમેદવારીપત્રો ભરાતા આ વર્ષે જેઓને ભાજપ કે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ ન અપાતા કેટલાક કાર્યકરોએ પાર્ટી સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.હાલમાં જાણવા મળ્યા મુજબ પાલનપુર પાલિકા પ્રમુખ તરીકે કાર્યરત ભાજપાના અમૃતભાઈ જોષીએ વોર્ડ નં.૯ માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.જયારે પૂર્વ પ્રમુખ અશોકભાઈ ઠાકોરે પણ વોર્ડ નં.૭ માં અને તેમના ધર્મપત્નિ કોકીલાબેન અશોકભાઈ ઠાકોરે વોર્ડ નં.૧૧ માં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપના મહીલા મોર્ચાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપીને વોર્ડ નં.૯ માં કોગ્રેસની સીટ પર રક્ષાબેન મહેન્દ્રભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમા પણ જેમણે ટીકીટ માંગી હતી અને ન મળતાં તેવા ઉમેદવારોએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.આ બાબતે કોંગ્રેસના મુકેશ ચૈહાણે જણાવ્યું હતું કે,અમો હજુ કોંગ્રેસના બળવાખોરોની તપાસ ચલાવી રહયા છીએ.આમ બન્ને પક્ષમાં અસંતુષ્ટો દ્વારા અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટ આજે ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. કેટલાક ચર્ચાસ્પદ નામોની બાદબાકી થતાં તે પૈકીના કેટલાકે અપક્ષ ઉમેદવારી પત્ર ચાલુ રહે તે મુજબની ઉમેદવારી નોધાવેલ હોઈ હવે તેઓ અપક્ષ લડી લેવાના મુડમાં પણ આવી ગયા હતા
Sunday, October 3, 2010
પાલનપુરમાં નો રિપીટ સામે ભાજપમાં બળવાના એંધાણ
પાલનપુરમાં નો રિપીટ સામે ભાજપમાં બળવાના એંધાણ
ભ્રષ્ટાચારી અને શિસ્તભંગ કરનારાઓને કાપવાની હિંમત નહી કરનાર ભાજપે રહ્યા સહ્યા પ્રમાણિક સભ્યોના સ્વમાન ઉપર ઘા કર્યો છે
પાલનપુર -
પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં હિંમત ગુમાવી બેઠેલા ભાજપના આગેવાનોએ ભ્રષ્ટાચારીઓને પડતા મુકવાના બદલે નો રિપિટનો તબલખી માપદંડ નક્કી કરતાં ઈમાનદાર સભ્યો અને ખુદ મ્યુ. પ્રમુખ કપા જતાં હવે કયો પ્રમાણિક આગળ આવશે ? એ પ્રશ્ન પુછાવવા માંડયો છે.
નામો આજે જાહેર થશે એવા ગુબ્બારા બે દિવસથી હવામાં ચાલી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારી અને શિસ્તભંગ કરનારાઓને કાપવાની હિંમત નહિ કરી શકનાર ભાજપની નેતાગીરીએ નો રિપિટનો માપદંડ આગળ કરી રહ્યા સહ્યા પ્રમાણિક મ્યુ. સભ્યોના સ્વમાન ઉપર ઘા કરતાં પાલનપુર ભાજપમાં બળવાના એંધાણ ઉભા થયા છે. બીજી બાજુ કોંગ્રેસે ભાજપની આ હાલતનો લાભ લેવા ભાજપના ચાર-પાંચ આગેવાનો સમક્ષ ટિકિટના દાણા વેર્યા છે. એમાં એક અગ્રણીની પત્નીને પ્રમુખ બનાવવાનું વચન પણ અપાઈ ગયાનું બહાર આવ્યું છે. અ સાથે ટિકિટવાંચ્છુંઓને ઉમેદવારીપત્રો ભરી દેવા સૂચના આપી દેવાઈ છે. પણ મેન્ડેટ ચોથીએજ આપવાનું જાહેર કરાયું છે.
દરમિયાન ભાજપમાં ટિકિટ માટે ઉમેદવારોનો બાયોડેટા લેનાર એક આગેવાને એવી હૈયાવરાળ ઠાલવી હતી કે પક્ષે નો રિપિટ થીયરી અપનાવવી હતી તો પહેલેથી નક્કી કહેવું હતું. અમેજ ઈમાનદાર સભ્યોને પ્રોત્સાહિત કરી પેનલ બનાવી હતી આજે અમારું પણ નાક વઢાઈ ગયું છે
ભ્રષ્ટાચારી અને શિસ્તભંગ કરનારાઓને કાપવાની હિંમત નહી કરનાર ભાજપે રહ્યા સહ્યા પ્રમાણિક સભ્યોના સ્વમાન ઉપર ઘા કર્યો છે
પાલનપુર -
પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં હિંમત ગુમાવી બેઠેલા ભાજપના આગેવાનોએ ભ્રષ્ટાચારીઓને પડતા મુકવાના બદલે નો રિપિટનો તબલખી માપદંડ નક્કી કરતાં ઈમાનદાર સભ્યો અને ખુદ મ્યુ. પ્રમુખ કપા જતાં હવે કયો પ્રમાણિક આગળ આવશે ? એ પ્રશ્ન પુછાવવા માંડયો છે.
નામો આજે જાહેર થશે એવા ગુબ્બારા બે દિવસથી હવામાં ચાલી રહ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારી અને શિસ્તભંગ કરનારાઓને કાપવાની હિંમત નહિ કરી શકનાર ભાજપની નેતાગીરીએ નો રિપિટનો માપદંડ આગળ કરી રહ્યા સહ્યા પ્રમાણિક મ્યુ. સભ્યોના સ્વમાન ઉપર ઘા કરતાં પાલનપુર ભાજપમાં બળવાના એંધાણ ઉભા થયા છે. બીજી બાજુ કોંગ્રેસે ભાજપની આ હાલતનો લાભ લેવા ભાજપના ચાર-પાંચ આગેવાનો સમક્ષ ટિકિટના દાણા વેર્યા છે. એમાં એક અગ્રણીની પત્નીને પ્રમુખ બનાવવાનું વચન પણ અપાઈ ગયાનું બહાર આવ્યું છે. અ સાથે ટિકિટવાંચ્છુંઓને ઉમેદવારીપત્રો ભરી દેવા સૂચના આપી દેવાઈ છે. પણ મેન્ડેટ ચોથીએજ આપવાનું જાહેર કરાયું છે.
દરમિયાન ભાજપમાં ટિકિટ માટે ઉમેદવારોનો બાયોડેટા લેનાર એક આગેવાને એવી હૈયાવરાળ ઠાલવી હતી કે પક્ષે નો રિપિટ થીયરી અપનાવવી હતી તો પહેલેથી નક્કી કહેવું હતું. અમેજ ઈમાનદાર સભ્યોને પ્રોત્સાહિત કરી પેનલ બનાવી હતી આજે અમારું પણ નાક વઢાઈ ગયું છે
Friday, October 1, 2010
Wednesday, September 29, 2010
M.L.A. Govind Madhav Prajapati favoring CORRUPT CORPORATORS..??
Palanpur M.L.A. Govindbhai Prajapati insists to repeat corrupt corporators for the coming palanpur nagarpalika election ? Well, who can stop him from doing what he wants. after all he is 'close friend' of CM saheb.
Please post your thoughts, comments, ideas on this.
Sunday, September 26, 2010
Modi launches contest for "How much do you know about Gujarat"
Soon you will be able to check it as government of Gujarat is launching a unique website www.gujaratquiz.in to quiz you for your knowledge about the state.
The site will be comprised of large and authenticate question bank that is solely focused on the facts on Gujarat state and a facility to play quiz game apart from downloading and uploading questions. Users will have to log in, select their language and competency level before taking test.
Brainchild of Chief Minister Shri Narendra Modi this website is aimed at introducing the youth to the rich heritage and vibrant colors of the state including its historical, cultural, literary, geographical, industrial and educational peculiarities and to infuse the future generation with the sense of pride for their motherland.
The site will be comprised of large and authenticate question bank that is solely focused on the facts on Gujarat state and a facility to play quiz game apart from downloading and uploading questions. Users will have to log in, select their language and competency level before taking test.
Brainchild of Chief Minister Shri Narendra Modi this website is aimed at introducing the youth to the rich heritage and vibrant colors of the state including its historical, cultural, literary, geographical, industrial and educational peculiarities and to infuse the future generation with the sense of pride for their motherland.
પાલનપુર અને ડીસા નગરપાલિકાની ચૂંટણી..
પાલનપુર અને ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઇ રાજકીય ધમધમાટ
ઉમેદવારોની યાદી તૈયાર કરવા બંને પક્ષોની ક્વાયત
પાલનપુર અને ડીસા નગરપાલિકાની આગામી તા. ૨૧ મી ઓક્ટોબરે ચૂંટણી યોજાનાર છે. જે ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો સોમવારથી પ્રારંભ થશે. જેને લઇ જિલ્લામાં રાજકીય ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. જેને લઇ ભાજપ અને કોંગ્રેસમાં ટિકીટ મેળવવા રાજકીય દાવ-પેચ ચાલી રહ્યા છે.
પાલનપુર નગરપાલિકાના ૧૪ વોર્ડના ૪૨ સદ્દસ્યો અને ડીસા પાલિકાના ૧૨ વોર્ડના ૩૬ સદ્દસ્યો માટેની ચૂંટણી આગામી તા. ૨૧ ઓક્ટોબરે ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની સોમવારથી પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો તા. ૪ ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે.
જે ઉમેદવારી પત્રોની તા. ૬ ઓક્ટોબરે ચકાસણી હાથ ધરાશે. જ્યારે ૭ ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે. ૨૧મી ઓક્ટોબરે મતદાન બાદ તા. ૨૩ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા સત્તા મેળવવા માટે તમામ સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના અગ્રણીઓ દ્વારા હાલમાં રાજકીય ક્વાયત ચાલી રહી છે. ટિકીટ મેળવવા ઇચ્છતા ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે.
ચૂંટણીને લઇ પાલનપુર અને ડીસામાં રાજકીય ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે પાલનપુરને લઇ ડીસા પાલિકાના સદ્દસ્ય બનવા બન્ને પક્ષોમાં ઉમેદવારોની મોટી ફોજ છે. જેથી ટિકીટ માટે ઉમેદવારોની પસંદગી માટે એ.સી. રૂમમાં બેસતા ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓને પણ પરસેવો પડી રહ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં અનેક બળવાખોરો ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ થવાની રાહ જોઇને બેઠા છે. જો કે, બન્ને પક્ષ દ્વારા ઉમેદવારોના ફોર્મ ભરવાના આખરી દિવસોમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે તેવું પણ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. પાલનપુર અને ડીસા પાલિકાની આ ચૂંટણીને લઇ બન્ને શહેરમાં રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે.
તા. પં.ની ત્રણ બેઠક તેમજ ધાનેરાપાલિકાની એક બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે
પાલનપુર તાલુકા પંચાયતની હાથીદ્રા બેઠક, વડગામ તાલુકા પંચાયતની કોદરામ બેઠક અને ધાનેરા તાલુકા પંચાયતની જડીયા બેઠક ખાલી પડી હોવાથી આ બેઠકો માટે તા. ૨૧ ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ધાનેરા નગરપાલિકા વોર્ડ નં. ૧ના સદ્દસ્યની પેટા ચૂંટણી પણ યોજાશે. જે બેઠકો ઉપર ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો પણ તા. ૨૭ સપ્ટેમ્બરથી તા. ૪ ઓક્ટોબર સુધી પોતાની ઉમેદવારી નોંધાવી શકશે
ઉમેદવારોની યાદી તૈયાર કરવા બંને પક્ષોની ક્વાયત
પાલનપુર અને ડીસા નગરપાલિકાની આગામી તા. ૨૧ મી ઓક્ટોબરે ચૂંટણી યોજાનાર છે. જે ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો સોમવારથી પ્રારંભ થશે. જેને લઇ જિલ્લામાં રાજકીય ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. જેને લઇ ભાજપ અને કોંગ્રેસમાં ટિકીટ મેળવવા રાજકીય દાવ-પેચ ચાલી રહ્યા છે.
પાલનપુર નગરપાલિકાના ૧૪ વોર્ડના ૪૨ સદ્દસ્યો અને ડીસા પાલિકાના ૧૨ વોર્ડના ૩૬ સદ્દસ્યો માટેની ચૂંટણી આગામી તા. ૨૧ ઓક્ટોબરે ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની સોમવારથી પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો તા. ૪ ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે.
જે ઉમેદવારી પત્રોની તા. ૬ ઓક્ટોબરે ચકાસણી હાથ ધરાશે. જ્યારે ૭ ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકશે. ૨૧મી ઓક્ટોબરે મતદાન બાદ તા. ૨૩ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા સત્તા મેળવવા માટે તમામ સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના અગ્રણીઓ દ્વારા હાલમાં રાજકીય ક્વાયત ચાલી રહી છે. ટિકીટ મેળવવા ઇચ્છતા ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ છેલ્લી ઘડીના પ્રયાસો કરી રહ્યા છે.
ચૂંટણીને લઇ પાલનપુર અને ડીસામાં રાજકીય ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે પાલનપુરને લઇ ડીસા પાલિકાના સદ્દસ્ય બનવા બન્ને પક્ષોમાં ઉમેદવારોની મોટી ફોજ છે. જેથી ટિકીટ માટે ઉમેદવારોની પસંદગી માટે એ.સી. રૂમમાં બેસતા ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓને પણ પરસેવો પડી રહ્યો છે.
ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં અનેક બળવાખોરો ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ થવાની રાહ જોઇને બેઠા છે. જો કે, બન્ને પક્ષ દ્વારા ઉમેદવારોના ફોર્મ ભરવાના આખરી દિવસોમાં ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે તેવું પણ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. પાલનપુર અને ડીસા પાલિકાની આ ચૂંટણીને લઇ બન્ને શહેરમાં રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે.
તા. પં.ની ત્રણ બેઠક તેમજ ધાનેરાપાલિકાની એક બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે
પાલનપુર તાલુકા પંચાયતની હાથીદ્રા બેઠક, વડગામ તાલુકા પંચાયતની કોદરામ બેઠક અને ધાનેરા તાલુકા પંચાયતની જડીયા બેઠક ખાલી પડી હોવાથી આ બેઠકો માટે તા. ૨૧ ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત ધાનેરા નગરપાલિકા વોર્ડ નં. ૧ના સદ્દસ્યની પેટા ચૂંટણી પણ યોજાશે. જે બેઠકો ઉપર ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો પણ તા. ૨૭ સપ્ટેમ્બરથી તા. ૪ ઓક્ટોબર સુધી પોતાની ઉમેદવારી નોંધાવી શકશે
Thursday, September 16, 2010
બનાસકાંઠા ભાજપ ..પગલા ભરશે ?
ભાજપમાં બળવો કરી ખેરાલુ પાલિકાના પ્રમુખ બનેલા ભરત પટેલ અને તેમની સાથે જોડાયેલ નગરસેવિકા પાર્વતીબેન પરમારને જિલ્લા ભાજપ દ્વારા અપાયેલી નોટીસ અંતર્ગત મોકલી અપાયેલ લેખિત ખુલાસો પ્રદેશ મોવડીઓને ગળે ન ઉતરતા બુધવારે પક્ષના બન્ને સદસ્યોને સસ્પેન્ડ કર્યા હોવાનું પક્ષના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ પ્રદેશ કક્ષાએથી લેવાયેલો આ નિર્ણય જિલ્લા ભાજપ માટે ભૂકંપ સમાન બન્યો છે.
ત્યારે ગયા મહિનામાં નગરપાલિકા ની સમિતિ રચના વખતે કોંગ્રેસ નો સાથ લઇ અને મલાઈદાર સમિતિ મેળવી અને ભાજપ સાથે દગો કરી અને બેસેલા સભ્યો અશોક ઠાકોરે અને પીનાકીન ઓઝા સામે બનાસકાંઠા જીલ્લા ભાજપ કોઈ પગલા ભરશે ?
સમિતિ ની રચના સમયે ગેરહાજર રહેલા સભ્યો પાસેથી જવાબ માંગશે? કે પછી ચૂંટણી આવી રહી છે માટે મોન ધારણ કરવામાં આવશે?
પાલનપુર નગરપાલિકાની મુદ્દતપૂર્ણ થયેલી સમિતિઓની રચના કરાઇ હતી. પાલનપુર નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થયેલી સમિતિઓની ૧૬ august એ નવી રચના કરાઇ હતી. જેમાં ૧૮ સમિતિઓ પૈકી ૧૬ સમિતિઓ કોંગ્રેસ જ્યારે બે સમિતિઓ ભાજપના બે સભ્યો કે જેમને ભાજપ એ મેન્ડેટ નાં આપતા કોંગ્રેસ નાં ખોળા માં બેસી ગયેલા ના ફાળે ગઇ હતી. જેમાં ટીપી સમિતિ અશોક ઠાકોર અને કારોબારી સમિતિ પીનાકીન ઓઝા ને મળી હતી.
નગરપાલિકા ની ચૂંટણી નાં માત્ર ૨ મહિના પહેલા ભાજપ સાથે દગો કરી અને કમિટીઓ હસ્તગત કરી ને નગરસેવકો ને શું લાભ મળ્યો હશે? ૨ મહિના માં એવા કયા કામ થવાના હશે? જે હોય તે પણ ખુલ્લેઆમ ભાજપ સામે બળવો કરનાર નગરસેવકો ની સામે બનાસકાંઠા ભાજપ પગલા ભરશે કે કેમ એ જોવાનું રયું.
ત્યારે ગયા મહિનામાં નગરપાલિકા ની સમિતિ રચના વખતે કોંગ્રેસ નો સાથ લઇ અને મલાઈદાર સમિતિ મેળવી અને ભાજપ સાથે દગો કરી અને બેસેલા સભ્યો અશોક ઠાકોરે અને પીનાકીન ઓઝા સામે બનાસકાંઠા જીલ્લા ભાજપ કોઈ પગલા ભરશે ?
સમિતિ ની રચના સમયે ગેરહાજર રહેલા સભ્યો પાસેથી જવાબ માંગશે? કે પછી ચૂંટણી આવી રહી છે માટે મોન ધારણ કરવામાં આવશે?
પાલનપુર નગરપાલિકાની મુદ્દતપૂર્ણ થયેલી સમિતિઓની રચના કરાઇ હતી. પાલનપુર નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થયેલી સમિતિઓની ૧૬ august એ નવી રચના કરાઇ હતી. જેમાં ૧૮ સમિતિઓ પૈકી ૧૬ સમિતિઓ કોંગ્રેસ જ્યારે બે સમિતિઓ ભાજપના બે સભ્યો કે જેમને ભાજપ એ મેન્ડેટ નાં આપતા કોંગ્રેસ નાં ખોળા માં બેસી ગયેલા ના ફાળે ગઇ હતી. જેમાં ટીપી સમિતિ અશોક ઠાકોર અને કારોબારી સમિતિ પીનાકીન ઓઝા ને મળી હતી.
નગરપાલિકા ની ચૂંટણી નાં માત્ર ૨ મહિના પહેલા ભાજપ સાથે દગો કરી અને કમિટીઓ હસ્તગત કરી ને નગરસેવકો ને શું લાભ મળ્યો હશે? ૨ મહિના માં એવા કયા કામ થવાના હશે? જે હોય તે પણ ખુલ્લેઆમ ભાજપ સામે બળવો કરનાર નગરસેવકો ની સામે બનાસકાંઠા ભાજપ પગલા ભરશે કે કેમ એ જોવાનું રયું.
Friday, September 10, 2010
Thursday, September 9, 2010
Sunday, September 5, 2010
Palanpur Nagarpalika: ક્યા વપરાશે ....28 કરોડ ?
Funds approved/granted to Palanpur Nagarpalika in JUST LAST THREE MONTHS. Lets hope that atleast some portion of the below mentioned funds get used for the development of palanpur. TOTAL FUNDS GRANTED ~28 CRORES. PLEASE WATCH OUT FOR THIS.
1. Construction of Open Gutter line & CC Road : in Different Area of Nagarpalika Under Vyavasayvera + Manoranjan Grant.
Tender value: Rs.2371677.00
Opening date of tender: 09/01/2010 19:00
2. Work of cement concrete road & open drainage :
Tender value: Rs.2371000.00
Opening date of tender: 09/03/2010 00:00
3. Strengthening of Road : in Nagarpalika Area Under Bajpai Nagar Vikas Yojna.
Tender value: Rs.7695982.00
Opening date of tender: 08/30/2010 12:00
4. Strengthening of road : in various areas.
Tender value: Rs.7690000.00
Opening date of tender: 08/30/2010 00:00
5. Strengthening of Road : in Nagarpalika Area Under Swarnim Yojna.
Tender value: Rs.22597655.00
Opening date of tender: 08/12/2010 12:00
6. Construction of Open Gutter line & CC Road : in Different Area of Nagar palika Under Vyavasayvera Grant.
Tender value: Rs.2620404.00
Opening date of tender: 07/17/2010 11:00
1. Construction of Open Gutter line & CC Road : in Different Area of Nagarpalika Under Vyavasayvera + Manoranjan Grant.
Tender value: Rs.2371677.00
Opening date of tender: 09/01/2010 19:00
2. Work of cement concrete road & open drainage :
Tender value: Rs.2371000.00
Opening date of tender: 09/03/2010 00:00
3. Strengthening of Road : in Nagarpalika Area Under Bajpai Nagar Vikas Yojna.
Tender value: Rs.7695982.00
Opening date of tender: 08/30/2010 12:00
4. Strengthening of road : in various areas.
Tender value: Rs.7690000.00
Opening date of tender: 08/30/2010 00:00
5. Strengthening of Road : in Nagarpalika Area Under Swarnim Yojna.
Tender value: Rs.22597655.00
Opening date of tender: 08/12/2010 12:00
6. Construction of Open Gutter line & CC Road : in Different Area of Nagar palika Under Vyavasayvera Grant.
Tender value: Rs.2620404.00
Opening date of tender: 07/17/2010 11:00
Saturday, September 4, 2010
Wednesday, September 1, 2010
ગિનીઝ બુકને દસ્તક: ૧૫,૦૬,૪૦૫ છોડનું રોપ
બનાસકાંઠા જિલ્લામાં ‘ગ્રીન મશિન’ હેઠળ સોમવારે એક જ દિવસમાં ૧૫ લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું હતું. જિલ્લાનું વહિવટી તંત્ર, વન વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો અને પદાધિકારીઓએ આ મશિનમાં ભાગ લઇને ‘વર્લ્ડ રેકોર્ડ’ નોંધાવવાનાં દ્વાર ખોલી દીધા છે.
જિલ્લા કલેક્ટર આર.જે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૧૨ તાલુકાઓમાં વૃક્ષારોપણના મહાઅભિયાનની સોમવારે શરૂઆત કરાઇ હતી. જેમાં એક જ દિવસમાં એક સાથે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધીમાં ૧૧ લાખ વૃક્ષો વાવવાની શરૂઆત કરાઇ હતી. જેનો પ્રારંભ રાજ્યના પંચાયત મંત્રી અને જિલ્લાના પ્રભારી નરોત્તમભાઇ પટેલે ડીસા તાલુકાના જુનાડીસાથી છોડ રોપીને કરી હતી. જુનાડીસામાં ૫૦ હેકટર જમીનમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સોમવારે ૧૧,૧૧૧ રોપા વાવ્યા હતા.
‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ૬૦૦ ઘરોમાં તુલસી રોપાઇ
આ ગ્રીન મશિનમાં ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં વિર ફાઉન્ડેશનના સહયોગથી ગામના ૬૦૦ જેટલા ઘરોમાં તુલસીના રોપા વાવવામાં આવ્યા હતા. ગામમાં કુલ ૮ હજાર રોપાઓનું વાવેતર કરાયું છે. જેમાં ૩ હજાર રોપાઓનું એક બીલીવન બનાવવામાં આવ્યું છે.
વર્લ્ડરેકોર્ડ માટે સરકાર નિર્ણય કરશે
બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલા વૃક્ષારોપણના મહાઅભિયાનમાં જિલ્લાની પ્રજાએ સ્વયંભૂ જોડાઇને લક્ષ્યાંકથી ઉપર આંકડો વટાવી જનઆંદોલનને સફળ બનાવ્યું છે. આ અંગેનો રિપોર્ટ રાજ્યના અગ્રસચિવ એસ.કે. નંદાને મોકલી અપાશે. જ્યારે વર્લ્ડ રેકોર્ડ માટે સરકાર નિર્ણય કરશે.
જિલ્લા કલેક્ટર આર.જે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૧૨ તાલુકાઓમાં વૃક્ષારોપણના મહાઅભિયાનની સોમવારે શરૂઆત કરાઇ હતી. જેમાં એક જ દિવસમાં એક સાથે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધીમાં ૧૧ લાખ વૃક્ષો વાવવાની શરૂઆત કરાઇ હતી. જેનો પ્રારંભ રાજ્યના પંચાયત મંત્રી અને જિલ્લાના પ્રભારી નરોત્તમભાઇ પટેલે ડીસા તાલુકાના જુનાડીસાથી છોડ રોપીને કરી હતી. જુનાડીસામાં ૫૦ હેકટર જમીનમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સોમવારે ૧૧,૧૧૧ રોપા વાવ્યા હતા.
‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ૬૦૦ ઘરોમાં તુલસી રોપાઇ
આ ગ્રીન મશિનમાં ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં વિર ફાઉન્ડેશનના સહયોગથી ગામના ૬૦૦ જેટલા ઘરોમાં તુલસીના રોપા વાવવામાં આવ્યા હતા. ગામમાં કુલ ૮ હજાર રોપાઓનું વાવેતર કરાયું છે. જેમાં ૩ હજાર રોપાઓનું એક બીલીવન બનાવવામાં આવ્યું છે.
વર્લ્ડરેકોર્ડ માટે સરકાર નિર્ણય કરશે
બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલા વૃક્ષારોપણના મહાઅભિયાનમાં જિલ્લાની પ્રજાએ સ્વયંભૂ જોડાઇને લક્ષ્યાંકથી ઉપર આંકડો વટાવી જનઆંદોલનને સફળ બનાવ્યું છે. આ અંગેનો રિપોર્ટ રાજ્યના અગ્રસચિવ એસ.કે. નંદાને મોકલી અપાશે. જ્યારે વર્લ્ડ રેકોર્ડ માટે સરકાર નિર્ણય કરશે.
Tuesday, August 31, 2010
Saturday, August 28, 2010
Friday, August 27, 2010
ધારાસભ્યોનો પગાર ૧૦% વધી...
ગાંધીનગર, તા.૨૬
દેશના સર્વોચ્ચ ગૃહમાં સંસદસભ્યો પોતાના પગાર વધારા માટે ભલે હોબાળો કર્યે રાખે પરંતુ, ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓ આ મુદ્દે સાવ નિશ્ચિંત છે. કારણ કે, ૨૦૦૫માં થયેલા પગાર અને ભથ્થાંને લગતા કાયદામાં સુધારાને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતના ધારાસભ્યો, રાજ્ય સરકારના મંત્રીઓનો પગાર ૧૦ વખત વધ્યો છે. મૂળ પગારના ૩૫ ટકા વધારા સાથે કુલ પગાર મેળવતા આ જનપ્રતિનિધિઓને આવનારા ત્રણેક મહિનામાં હજુ પણ ૧૦ ટકા વધારો નિશ્ચિત છે.
ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના, મંત્રીઓના અને વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાંંને લગતા કાયદો- ૧૯૬૧માં છેલ્લે વર્ષ ૨૦૦૫માં સુધારો કરવામાં આવ્યો હતો. તેમાં દરેક ધારાસભ્યને પગાર, ટેલિફોન ચાર્જ, અંગત મદદનીશની સેવા અને ટપાલ અને સ્ટેશનરી ચાર્જના ખર્ચની રકમ ઉપર રાજ્ય સરકારના કર્મચારીઓને લાગુ પડતા મોંઘવારી ભથ્થાંનાં દરે મહિના દીઠ એકત્રિત ભથ્થંુ ચૂકવવાની નવીન જોગવાઈ દાખલ કરી દેવામાં આવી છે. જેથી જેમ જેમ ગુજરાત સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં વધારો કરે તેમ તેમ આપોઆપ ધારાસભ્યોના કુલ પગારમાં પણ વધારો થઈ જાય છે ! આ રીતે અત્યાર સુધીના પાંચ વર્ષમાં ધારાસભ્યોના કુલ પગારમાં ૧૦ વખત વધારો થઈ ગયો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ૧લી જુલાઈથી સરકારી કર્મચારીઓને ૩૫ ટકામાં ૧૦ ટકા વધારા સાથે કુલ ૪૫ ટકા લેખે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર અત્યારે રાજ્યના કર્મચારીઓને ૩૫ ટકા લેખે મોંઘવારી ભથ્થું આપે છે અને આગામી ત્રણેક મહિનામાં ૧૦ ટકાનો વધારો આપવા માટે નાણાં વિભાગે કવાયત શરૃ કરી છે.
આમ જે દિવસે ગુજરાત સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધારી આપશે તે જ દિવસથી ધારાસભ્યોના પગારમાં પણ ૧૦ ટકા વધારો થઈ જશે. એટલે કે, માગણી કે હોબાળો કર્યા વગર, વિધાનસભા ગૃહમાં કોઈ પણ વિધેયક લાવ્યા કે મંજૂર કર્યા વગર જ સભ્યોના પગારમાં રૃ.૩૧૦૦ અને મંત્રીઓને રૃ.૩,૭૨૫નો ફાયદો થઈ જશે.
એપ્રિલ-૨૦૦૫માં ધારાસભ્યોને કુલ પગાર પેટે રૃ.૧૮,૫૪૦ મળતા હતા, તેમાં પ્રત્યેક વર્ષમાં બે વખત વધારો થતાં અત્યારે રૃ.૪૧,૮૫૦ પગાર પેટે મળે છે જ્યારે મંત્રીઓ કુલ પગાર પેટે રૃ.૫૦,૨૮૮ ઘરે લઈ જાય છે.
- રેલવેમાં ગુજરાતની મફત મુસાફરી, દેશમાં ૧૦,૦૦૦ કિ.મી.ની સિંગલ અને ૨૦,૦૦૦ કિ.મી.ની ડબલ મુસાફરી મફત
- એસ.ટી.માં મફત મુસાફરી, જમીન પ્રવાસ માટે પ્રતિ કિ.મી.એ પેટ્રોલ પેટે રૃ.૫ અને ડીઝલ કારમાં રૃ.૪નું વાહન ભથ્થંુ ખરું
દેશનાં અન્ય રાજ્યોમાં મોંઘવારી ભથ્થાંના દરે સભ્યોનો પગાર વધતો નથી !
માત્ર ગુજરાતમાં જ વિધાનમંડળના સભ્યોના પગારના એકત્રિત ભથ્થાંમાં એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધે તેની સાથે જ ધારાભ્યોના પગાર વધી જાય ! દેશનાં અન્ય રાજ્યો કે, લોકસભામાં પણ મોંઘવારી ભથ્થાંના દર આધારિત એકત્રિત ભથ્થાંના વધારાનો સંયોગ નથી. આ સુધારો વર્ષ ૨૦૦૫માં જ સર્વ સભ્યોએ સર્વસંમતિથી કર્યો છે.
મૂળ પગાર રૃ. ૧૮,૫૪૦ પર એકત્રિત ભથ્થું ક્યારે કેટલું વધ્યું ?
એપ્રિલ’૦૫માં ૩% લેખે રૃ.૫૪૦
જુલાઈ’૦૫માં ૭% લેખે રૃ.૧૨૬૦
એપ્રિલ’૦૬માં ૧૦% લેખે રૃ.૧૮૦૦
જુલાઈ’૦૬માં ૧૫% લેખે રૃ.૨૭૦૦
એપ્રિલ’૦૭માં ૨૧% લેખે રૃ.૩૭૮૦
જુલાઈ’૦૭માં ૨૭% લેખે રૃ.૪૮૬૦
જાન્યુઆરી’૦૮માં ૩૩% લેખે રૃ.૫,૯૪૦
એપ્રિલ’૦૯માં ૨૨% લેખે રૃ.૬,૮૨૦
જુલાઈ’૦૯માં ૨૭% લેખે રૃ.૮,૩૭૦
જાન્યુઆરી’૧૦માં ૩૫% લેખે રૃ.૧૦,૮૫૦
કોને શું મળે છે ? કોને શું મળશે ?
ધારાસભ્યો
પગાર
રૃ.૨૧,૦૦૦
ટેલિફોન ચાર્જ
રૃ.૪૦૦૦
ટપાલ- સ્ટેશનરી
રૃ.૩૦૦૦
અંગત મદદનીશ ભથ્થું
રૃ.૩૦૦૦
કુલ ચોખ્ખો પગાર
રૃ.૩૧,૦૦૦
વત્તા ૩૫% એકત્રિત ભથ્થું
રૃ.૧૦,૮૫૦
હાલ કુલ પગારની રકમ
રૃ.૪૧,૮૫૦
વત્તા સંભવિત ૧૦%નો વધારો
રૃ.૩,૧૦૦
સંભવિત વધારા સાથેનો પગાર
રૃ.૪૪,૯૫૦
મંત્રીઓ
પગાર
રૃ.૨૬,૨૫૦
ટેલિફોન ચાર્જ
રૃ.૪,૦૦૦
અન્ય ભથ્થાં
રૃ.૭૦૦૦
કુલ ચોખ્ખો પગાર
રૃ.૩૭,૨૫૦
વત્તા ૩૫% એકત્રિત ભથ્થું
રૃ.૧૩,૦૩૮
હાલ કુલ પગારની રકમ
રૃ.૫૦,૨૮૮
વત્તા સંભવિત ૧૦%નો વધારો
રૃ.૩,૭૨૫
સંભવિત વધારા સાથે પગાર
રૃ.૫૪,૦૧૩
સ્રોત : વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
દેશના સર્વોચ્ચ ગૃહમાં સંસદસભ્યો પોતાના પગાર વધારા માટે ભલે હોબાળો કર્યે રાખે પરંતુ, ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈને આવતા જનપ્રતિનિધિઓ આ મુદ્દે સાવ નિશ્ચિંત છે. કારણ કે, ૨૦૦૫માં થયેલા પગાર અને ભથ્થાંને લગતા કાયદામાં સુધારાને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતના ધારાસભ્યો, રાજ્ય સરકારના મંત્રીઓનો પગાર ૧૦ વખત વધ્યો છે. મૂળ પગારના ૩૫ ટકા વધારા સાથે કુલ પગાર મેળવતા આ જનપ્રતિનિધિઓને આવનારા ત્રણેક મહિનામાં હજુ પણ ૧૦ ટકા વધારો નિશ્ચિત છે.
ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના, મંત્રીઓના અને વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાંંને લગતા કાયદો- ૧૯૬૧માં છેલ્લે વર્ષ ૨૦૦૫માં સુધારો કરવામાં આવ્યો હતો. તેમાં દરેક ધારાસભ્યને પગાર, ટેલિફોન ચાર્જ, અંગત મદદનીશની સેવા અને ટપાલ અને સ્ટેશનરી ચાર્જના ખર્ચની રકમ ઉપર રાજ્ય સરકારના કર્મચારીઓને લાગુ પડતા મોંઘવારી ભથ્થાંનાં દરે મહિના દીઠ એકત્રિત ભથ્થંુ ચૂકવવાની નવીન જોગવાઈ દાખલ કરી દેવામાં આવી છે. જેથી જેમ જેમ ગુજરાત સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં વધારો કરે તેમ તેમ આપોઆપ ધારાસભ્યોના કુલ પગારમાં પણ વધારો થઈ જાય છે ! આ રીતે અત્યાર સુધીના પાંચ વર્ષમાં ધારાસભ્યોના કુલ પગારમાં ૧૦ વખત વધારો થઈ ગયો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ૧લી જુલાઈથી સરકારી કર્મચારીઓને ૩૫ ટકામાં ૧૦ ટકા વધારા સાથે કુલ ૪૫ ટકા લેખે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર અત્યારે રાજ્યના કર્મચારીઓને ૩૫ ટકા લેખે મોંઘવારી ભથ્થું આપે છે અને આગામી ત્રણેક મહિનામાં ૧૦ ટકાનો વધારો આપવા માટે નાણાં વિભાગે કવાયત શરૃ કરી છે.
આમ જે દિવસે ગુજરાત સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધારી આપશે તે જ દિવસથી ધારાસભ્યોના પગારમાં પણ ૧૦ ટકા વધારો થઈ જશે. એટલે કે, માગણી કે હોબાળો કર્યા વગર, વિધાનસભા ગૃહમાં કોઈ પણ વિધેયક લાવ્યા કે મંજૂર કર્યા વગર જ સભ્યોના પગારમાં રૃ.૩૧૦૦ અને મંત્રીઓને રૃ.૩,૭૨૫નો ફાયદો થઈ જશે.
એપ્રિલ-૨૦૦૫માં ધારાસભ્યોને કુલ પગાર પેટે રૃ.૧૮,૫૪૦ મળતા હતા, તેમાં પ્રત્યેક વર્ષમાં બે વખત વધારો થતાં અત્યારે રૃ.૪૧,૮૫૦ પગાર પેટે મળે છે જ્યારે મંત્રીઓ કુલ પગાર પેટે રૃ.૫૦,૨૮૮ ઘરે લઈ જાય છે.
- રેલવેમાં ગુજરાતની મફત મુસાફરી, દેશમાં ૧૦,૦૦૦ કિ.મી.ની સિંગલ અને ૨૦,૦૦૦ કિ.મી.ની ડબલ મુસાફરી મફત
- એસ.ટી.માં મફત મુસાફરી, જમીન પ્રવાસ માટે પ્રતિ કિ.મી.એ પેટ્રોલ પેટે રૃ.૫ અને ડીઝલ કારમાં રૃ.૪નું વાહન ભથ્થંુ ખરું
દેશનાં અન્ય રાજ્યોમાં મોંઘવારી ભથ્થાંના દરે સભ્યોનો પગાર વધતો નથી !
માત્ર ગુજરાતમાં જ વિધાનમંડળના સભ્યોના પગારના એકત્રિત ભથ્થાંમાં એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધે તેની સાથે જ ધારાભ્યોના પગાર વધી જાય ! દેશનાં અન્ય રાજ્યો કે, લોકસભામાં પણ મોંઘવારી ભથ્થાંના દર આધારિત એકત્રિત ભથ્થાંના વધારાનો સંયોગ નથી. આ સુધારો વર્ષ ૨૦૦૫માં જ સર્વ સભ્યોએ સર્વસંમતિથી કર્યો છે.
મૂળ પગાર રૃ. ૧૮,૫૪૦ પર એકત્રિત ભથ્થું ક્યારે કેટલું વધ્યું ?
એપ્રિલ’૦૫માં ૩% લેખે રૃ.૫૪૦
જુલાઈ’૦૫માં ૭% લેખે રૃ.૧૨૬૦
એપ્રિલ’૦૬માં ૧૦% લેખે રૃ.૧૮૦૦
જુલાઈ’૦૬માં ૧૫% લેખે રૃ.૨૭૦૦
એપ્રિલ’૦૭માં ૨૧% લેખે રૃ.૩૭૮૦
જુલાઈ’૦૭માં ૨૭% લેખે રૃ.૪૮૬૦
જાન્યુઆરી’૦૮માં ૩૩% લેખે રૃ.૫,૯૪૦
એપ્રિલ’૦૯માં ૨૨% લેખે રૃ.૬,૮૨૦
જુલાઈ’૦૯માં ૨૭% લેખે રૃ.૮,૩૭૦
જાન્યુઆરી’૧૦માં ૩૫% લેખે રૃ.૧૦,૮૫૦
કોને શું મળે છે ? કોને શું મળશે ?
ધારાસભ્યો
પગાર
રૃ.૨૧,૦૦૦
ટેલિફોન ચાર્જ
રૃ.૪૦૦૦
ટપાલ- સ્ટેશનરી
રૃ.૩૦૦૦
અંગત મદદનીશ ભથ્થું
રૃ.૩૦૦૦
કુલ ચોખ્ખો પગાર
રૃ.૩૧,૦૦૦
વત્તા ૩૫% એકત્રિત ભથ્થું
રૃ.૧૦,૮૫૦
હાલ કુલ પગારની રકમ
રૃ.૪૧,૮૫૦
વત્તા સંભવિત ૧૦%નો વધારો
રૃ.૩,૧૦૦
સંભવિત વધારા સાથેનો પગાર
રૃ.૪૪,૯૫૦
મંત્રીઓ
પગાર
રૃ.૨૬,૨૫૦
ટેલિફોન ચાર્જ
રૃ.૪,૦૦૦
અન્ય ભથ્થાં
રૃ.૭૦૦૦
કુલ ચોખ્ખો પગાર
રૃ.૩૭,૨૫૦
વત્તા ૩૫% એકત્રિત ભથ્થું
રૃ.૧૩,૦૩૮
હાલ કુલ પગારની રકમ
રૃ.૫૦,૨૮૮
વત્તા સંભવિત ૧૦%નો વધારો
રૃ.૩,૭૨૫
સંભવિત વધારા સાથે પગાર
રૃ.૫૪,૦૧૩
સ્રોત : વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ
Do MPs Deserve A Fat Pay Hike?
There is something to be said for public perceptions. Everyone is agreed that rising prices have hit people hard, and wage-earners asking for a raise are looked upon with sympathy even if their demands are likely to be turned down. The sympathy seems to evaporate, however, when the “wage-earner” seeking a rise in emoluments happens to be a member of Parliament. Ire then replaces understanding. This draws from the low esteem in which politicians have found themselves in public estimation in recent decades. MPs — since most are politicians — are apt to be asked: do you do an honest day’s work (like those of us lucky to have a job — any job)? It is insulting for a hardworking man to hear senior political figures and prominent MPs say when they plead for a pay hike that their salary is less than that of a clerk in the government. Why should it not be? The real point is — why do MPs presume superiority over the clerk. Like other white collar employees, a clerk puts in much longer hours that an Indian MP. In any case, if perks are taken into account, MPs are not worse off than senior professionals in any field. A house which is almost rent-free in Lutyens’ Delhi, huge numbers of free phone calls, passes for the railways and air travel for themselves, their spouse and frequently hangers-on, not to mention subsidised canteen food and top-class health facilities which are free, besides a clubhouse. All this adds up to quite a bit to the national exchequer. Thus an MP’s cost-to-company (which is how earnings are calculated in the private sector) is nothing to sniff at. In addition, of course, there is the daily allowance for each day of Parliament attended — despite the face that many MPs, after signing the register, then skip out. In any case, as far as perceptions go, the work of an MP is to exercise his/her lung power, and little else. This is a pity and shows lack of understanding of the complexities and subtleties of political activity. But it cannot be gainsaid that even in terms of scheduled parliamentary sessions, the number of days that our MPs work is way below the average in most functioning democracies, particularly those in the West.
Our MPs have demanded a threefold increase in their pay, which will take it to Rs 50,000 per month. The Union Cabinet is divided over this. This has made the MPs cross, and RJD chief Lalu Prasad Yadav exemplified this when he took up the matter in the Lok Sabha on Tuesday. It was also amusing to see Rajiv Shukla, a media baron-cum-MP, expound the cause of his politician brethren with glib efficiency, if not necessarily with feeling. Vijay Mallya, who owns a liquor company and an airline, among other things, and is a member of the Rajya Sabha, was at least not greedy when he said he wasn’t complaining (in the matter of salary). The Left parties quite rightly think MPs should not plead the cause of salary raises for themselves in Parliament. Instead, as Sitaram Yechury put it, there should be an independent commission — along the lines of the Pay Commission for government employees — that will automatically index their salary hikes to rises in cost of living. This is a more graceful way of pleading the MPs’ case. What the government might consider doing is to give MPs a raise while whittling down some of their perks so that there is less outgo of taxpayer funds than might otherwise be the case. Once an exasperated Jayapraksah Narayan had said that the IAS was the most powerful trade union in the country! Now it appears that the baton has been passed on to our MPs.
Our MPs have demanded a threefold increase in their pay, which will take it to Rs 50,000 per month. The Union Cabinet is divided over this. This has made the MPs cross, and RJD chief Lalu Prasad Yadav exemplified this when he took up the matter in the Lok Sabha on Tuesday. It was also amusing to see Rajiv Shukla, a media baron-cum-MP, expound the cause of his politician brethren with glib efficiency, if not necessarily with feeling. Vijay Mallya, who owns a liquor company and an airline, among other things, and is a member of the Rajya Sabha, was at least not greedy when he said he wasn’t complaining (in the matter of salary). The Left parties quite rightly think MPs should not plead the cause of salary raises for themselves in Parliament. Instead, as Sitaram Yechury put it, there should be an independent commission — along the lines of the Pay Commission for government employees — that will automatically index their salary hikes to rises in cost of living. This is a more graceful way of pleading the MPs’ case. What the government might consider doing is to give MPs a raise while whittling down some of their perks so that there is less outgo of taxpayer funds than might otherwise be the case. Once an exasperated Jayapraksah Narayan had said that the IAS was the most powerful trade union in the country! Now it appears that the baton has been passed on to our MPs.
Wednesday, August 25, 2010
Palanpur Towards a world record
Banskantha district is aiming at a world record by planting 11.11 lakh saplings in a single day. On August 30, the last Monday of holy Shravan month, all 12 talukas, taluka panchayats, gram panchayats, religious places, schools, colleges and co-operative organisations in the district will go for the world record.
Addressing a press conference here on Saturday, district collector RJ Patel said, "The collection of saplings is being done and digging of ditches started since launch of Van Mahotsav on August 16."
He said, "Such a herculean task cannot be accomplished without public participation. We are fortunate to receive the active support and co-operation of the people in bringing about greenery in the drought-prone district of Banaskantha,"
Banas, the largest dairy in Asia, has vowed to grow over four lakh trees on the premises of 1,400 milk collecting centres in the district. "We have instructed all our milk collecting centres to ensure that they collect the saplings through forest department," said SS Chaudhri, managing director, Banas Dairy.
Jitu Patel, chairman of Tirupati Foundation in Visnagar Mehsana district, who is also the first green ambassador of Gujarat, said, "We will plant as many as 11,000 saplings in the district." Patel said, "Our foundation will give away cash prizes of Rs 51 000, Rs 21000 and Rs 11000 to caretakers of the trees."
On July 31, Ahmedabad Municipal Corporation had claimed to having planting 9.19 lakh saplings in a day in association with the forest department. The earlier record was in the name of Pakistan which had planted five lakh saplings in one month, he added.
Addressing a press conference here on Saturday, district collector RJ Patel said, "The collection of saplings is being done and digging of ditches started since launch of Van Mahotsav on August 16."
He said, "Such a herculean task cannot be accomplished without public participation. We are fortunate to receive the active support and co-operation of the people in bringing about greenery in the drought-prone district of Banaskantha,"
Banas, the largest dairy in Asia, has vowed to grow over four lakh trees on the premises of 1,400 milk collecting centres in the district. "We have instructed all our milk collecting centres to ensure that they collect the saplings through forest department," said SS Chaudhri, managing director, Banas Dairy.
Jitu Patel, chairman of Tirupati Foundation in Visnagar Mehsana district, who is also the first green ambassador of Gujarat, said, "We will plant as many as 11,000 saplings in the district." Patel said, "Our foundation will give away cash prizes of Rs 51 000, Rs 21000 and Rs 11000 to caretakers of the trees."
On July 31, Ahmedabad Municipal Corporation had claimed to having planting 9.19 lakh saplings in a day in association with the forest department. The earlier record was in the name of Pakistan which had planted five lakh saplings in one month, he added.
Tuesday, August 24, 2010
આત્મા નો અવાજ કે પછી પુરેપુરા પહોચ્યા નહિ હોય ?
પાલનપુર નગરપાલિકાની મુદ્દતપૂર્ણ થયેલી સમિતિઓની ગત સોમવારે નવી રચના કરાઇ હતી. જેના પાંચ દિવસમાં બે સમિતિઓના ચેરમેને હોદ્દા પરથી રાજીનામું આપતાં તર્ક-વિતર્કો સર્જાયા છે.
પાલનપુર નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થયેલી સમિતિઓની સોમવારે નવી રચના કરાઇ હતી. જેમાં ૧૮ સમિતિઓ પૈકી ૧૬ સમિતિઓ કોંગ્રેસ જ્યારે બે સમિતિઓ ભાજપના બે સભ્યો કે જેમને ભાજપ એ મેન્ડેટ નાં આપતા કોંગ્રેસ નાં ખોળા માં બેસી ગયેલા ના ફાળે ગઇ હતી. જેમાં ટીપી સમિતિ અશોક ઠાકોર અને કારોબારી સમિતિ પીનાકીન ઓઝા ને મળી હતી.
દરમિયાન સમિતિઓની રચનાના ત્રીજા દિવસે બુધવારે ગુમાસ્તાધારા સમિતિના ચેરમેન વૈશાલીબેન જોષીએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. હજુ તો આ અંગે તર્ક-વિતર્કો શમ્યા નથી ત્યાં ગુરુવારે આઇ.ડી.એસ.એમ.ટી. અને આઇ.એચ.એસ.ડી.પી. તેમજ યુ.સી.ડી. સમિતિના ચેરમેન મંજુલાબેન પિઢયારે હોદ્દા પરથી સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું હતું.
આ અંગે નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘ગુમાસ્તાધારા સમિતિના ચેરમેન વૈશાલીબેન જોષી અને આઇ.ડી.એસ.એમ.ટી. તેમજ યુ.સી.ડી. સમિતિના ચેરમેન મંજુલાબેનનું રાજીનામા અંગે ખરાઇ કર્યા બાદ રાજીનામા મંજુર કરવામાં આવ્યા છે.’
પાલનપુર નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થયેલી સમિતિઓની સોમવારે નવી રચના કરાઇ હતી. જેમાં ૧૮ સમિતિઓ પૈકી ૧૬ સમિતિઓ કોંગ્રેસ જ્યારે બે સમિતિઓ ભાજપના બે સભ્યો કે જેમને ભાજપ એ મેન્ડેટ નાં આપતા કોંગ્રેસ નાં ખોળા માં બેસી ગયેલા ના ફાળે ગઇ હતી. જેમાં ટીપી સમિતિ અશોક ઠાકોર અને કારોબારી સમિતિ પીનાકીન ઓઝા ને મળી હતી.
દરમિયાન સમિતિઓની રચનાના ત્રીજા દિવસે બુધવારે ગુમાસ્તાધારા સમિતિના ચેરમેન વૈશાલીબેન જોષીએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. હજુ તો આ અંગે તર્ક-વિતર્કો શમ્યા નથી ત્યાં ગુરુવારે આઇ.ડી.એસ.એમ.ટી. અને આઇ.એચ.એસ.ડી.પી. તેમજ યુ.સી.ડી. સમિતિના ચેરમેન મંજુલાબેન પિઢયારે હોદ્દા પરથી સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું હતું.
આ અંગે નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘ગુમાસ્તાધારા સમિતિના ચેરમેન વૈશાલીબેન જોષી અને આઇ.ડી.એસ.એમ.ટી. તેમજ યુ.સી.ડી. સમિતિના ચેરમેન મંજુલાબેનનું રાજીનામા અંગે ખરાઇ કર્યા બાદ રાજીનામા મંજુર કરવામાં આવ્યા છે.’
Monday, August 9, 2010
થરામાં બસ સ્ટેન્ડ વિસ્તારની સ્ટ્રીટલાઇટ બંધ રહેતાં હાલાકી
ચીફ ઓફિસર કામમાં સહકાર ન આપતાં શહેરી વિકાસ મંત્રીને પાલિકા પ્રમુખે લેખિત રજુઆત કરી
કાંકરેજ તાલુકામાં આવેલી એકમાત્ર થરા પાલિકા જ્યારથી અમલમાં આવી છે. ત્યારથી વિવાદોના ઘેરાવમાં રહી છે. હાલમાં થરા પાલિકાના ચીફ ઓફિસર નગરના વિવિધ વિકાસના કામોમાં સહકાર ન આપતા હોવાના કારણે આ બાબતે પાલિકા પ્રમુખે શહેરી વિકાસ મંત્રીને લેખિતમાં રજુઆત કરાઇ છે.
ચાલુ ચોમાસામાં પડેલા ધોધમાર વરસાદના કારણે થરા પાલિકા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી અને કાદવ કીચડ તથા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતાં રાત્રિના સમયે અંધારપટ છવાયલો રહે છે. આ બાબતે નગરજનોએ પાલિકા પ્રમુખને રજુઆતો કરી હતી. તેમ છતાં કોઇ કામગીરી થઇ નથી. આ બાબતે પાલિકા પ્રમુખ દ્વારા થરા નગરમાં ચોમાસામાં વરસાદથી થયેલ નાની-મોટી મુશ્કેલીઓમાં ચીફ ઓફિસર સહકાર આપતાં ન હોવા અંગે શહેરી વિકાસ મંત્રી, કલેક્ટર, નગરપાલિકા નિયામક તથા પ્રાંત અધિકારી ડીસાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે પાલિકા પ્રમુખ ભારતીબેન ઠક્કરે જણાવ્યું હતું કે, ‘ચીફ ઓફિસર દ્વારા કોઇ કામગીરીમાં સહકાર મળતો નથી. વારંવાર મારી બદલી કરાવી દો તેમ જણાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.’
કાંકરેજ તાલુકામાં આવેલી એકમાત્ર થરા પાલિકા જ્યારથી અમલમાં આવી છે. ત્યારથી વિવાદોના ઘેરાવમાં રહી છે. હાલમાં થરા પાલિકાના ચીફ ઓફિસર નગરના વિવિધ વિકાસના કામોમાં સહકાર ન આપતા હોવાના કારણે આ બાબતે પાલિકા પ્રમુખે શહેરી વિકાસ મંત્રીને લેખિતમાં રજુઆત કરાઇ છે.
ચાલુ ચોમાસામાં પડેલા ધોધમાર વરસાદના કારણે થરા પાલિકા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી અને કાદવ કીચડ તથા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતાં રાત્રિના સમયે અંધારપટ છવાયલો રહે છે. આ બાબતે નગરજનોએ પાલિકા પ્રમુખને રજુઆતો કરી હતી. તેમ છતાં કોઇ કામગીરી થઇ નથી. આ બાબતે પાલિકા પ્રમુખ દ્વારા થરા નગરમાં ચોમાસામાં વરસાદથી થયેલ નાની-મોટી મુશ્કેલીઓમાં ચીફ ઓફિસર સહકાર આપતાં ન હોવા અંગે શહેરી વિકાસ મંત્રી, કલેક્ટર, નગરપાલિકા નિયામક તથા પ્રાંત અધિકારી ડીસાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે પાલિકા પ્રમુખ ભારતીબેન ઠક્કરે જણાવ્યું હતું કે, ‘ચીફ ઓફિસર દ્વારા કોઇ કામગીરીમાં સહકાર મળતો નથી. વારંવાર મારી બદલી કરાવી દો તેમ જણાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.’
Sunday, August 8, 2010
અસંતોષનો આક્રોશ : ડીસાપાલિકામાં હલ્લાબોલ
સત્તાધિશો હાજર ન રહેતાં શહેરના વેલુનગર, જયંતનગર, કૈલાસનગર વિસ્તારના લોકોએ હંગામો મચાવ્યો
ડીસાના નગરજનોને રસ્તા, સફાઇ, પાણી તેમજ વરસાદી પાણીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં ખાડે ગયેલી ડીસા નગરપાલિકાના સત્તાધીશો સામે ચો તરફથી રોષ ભભૂકી રહ્યો છે. જેમાં શનિવારે શહેરના વેલુનગર, જયંતનગર, કૈલાસનગર વિસ્તારમાં રસ્તા અને વરસાદી પાણીના નિકાલના અભાવે ગંદકી સહિતની રજુઆતો કરવા આવેલા રહીશોના ટોળાંએ પાલિકામાં રજુઆત સાંભળનાર એક પણ સત્તાધીશ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી ઉશ્કેરાઇ જઇ તોડફોડ કરતાં હંગામો મચી જવા પામ્યો હતો.
થોડા સમય અગાઉ પાલિકાના હદ વિસ્તારમાં ભેળવાયેલા વેલુનગર, જયંતનગર, કલાપીનગર, કૈલાશનગર, રચના સોેસાયટી, શ્રીનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં રસ્તા, ગંદકી અને પાણી નિકાલની સમસ્યા અંગે રજુઆત કરવા શિવસેના વિદ્યાર્થી પાંખના નેજા હેઠળ રહીશોએ રેલી સ્વરૂપે પ્રથમ નાયબ કલેક્ટર કચેરીએ રજુઆત કરી હતી. ત્યાર બાદ ટોળું સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકા કચેરીએ આવી પહોંચ્યું હતું. પરંતુ પાલિકામાં એક પણ સત્તાધીશ રજુઆત સાંભળવા હાજર ન હોઇ રોષે ભરાયેલા લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં તોડફોડ કરી હતી. જ્યારે ડીસ્પેશ શાખામાં તોડફોડ દરમિયાન એક યુવકને કાચ લાગતા હાથની નસ કપાઇ જતાં લોહીનું ખાબોચીયું ભરાયું હતું. તોડફોડના કારણે કચેરીમાં ઉત્તેજના ફેલાઇ જવા પામી હતી.
હંગામો થતાં ડી.વાય.એસ.પી. આર.આઇ.પટેલ, પી.આઇ. આર.આર.સરવૈયા, પી.એસ.આઇ. બી.એમ.જુનેજા સહિત સ્ટાફ દોડી આવ્યો હતો. પાલિકામાં તોડફોડ કરવા બદલ પોલીસે પાલિકાના સેનીટેશન સુપરવાઇઝર વસંતભાઇ અમરતલાલ પાટલાવાલાની ફરિયાદના આધારે સાત મહિલાઓ અને ત્રણ પુરૂષો સહિતના ટોળાં સામે ગુનો નોંધીં સાત મહિલા અને ત્રણ પુરૂષની અટકાયત કરાઇ હતી. જેમાંથી મહિલાઓને કોર્ટેમાં રજુ કરતાં જામીન પર છુટકારો થયો હતો જ્યારે ત્રણ પુરૂષોને રવિવારે રજુ કરાશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
મામલો પત્યા બાદ તુરંત ઉપપ્રમુખ પરત ફર્યા
પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લોકોનું ટોળું રજુઆત કરવા આવતું હોઇ પાલિકા કચેરીમાં બેઠેલા ઉપપ્રમુખ રાજેશભાઇ ભરતીયા ટોળું આવવાના થોડાક જ સમય અગાઉ અદ્દશય થઇ ગયા હતા. જ્યારે પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોઇ ધાનેરાના ચીફ ઓફિસર ચાર્જમાં છે. જેથી લોકોની રજુઆત સાંભળનાર કોઇ ન હોઇ તોડફોડ કરી હતી. સમગ્ર મામલો પત્યા બાદ જેવી પોલીસ અટકાયત કરેલ મહિલાઓને લઇને કમ્પાઉન્ડ બહાર નિકળી કે તરત જ ઉપપ્રમુખ પાલિકામાં હાજર થઇ ગયા હતા. જો લોકોને સાંભળવા તેઓ હાજર હોત તો જેમાં નાયબ કલેક્ટર કચેરીમાં શાંતિથી રજુઆત કરી તેમ અહીં પણ શાંતિથી રજુઆત કરત. તેમ લોકોએ જણઆવ્યું હતું.
કાય વાગતા યુવક ગંભીર
પાલિકા કચેરીમાં તોડફોડ દરમિયાન શિવસેનાના વિદ્યાર્થી પાંખના શહેર ઉપપ્રમુખ જીતુ માજીરાણાને હાથે કાચ વાગતાં નસ કપાઇ જતાં દડદડ લોહી વહેવા લાગ્યું હતું. જેથી તેને ગંભીર ઇજા થવાથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો.
તોડફોડ કરનારા નાસી ગયાને, નિર્દોષ ફસાઇ ગયા
પાલિકામાં રસ્તા-સફાઇના મુદ્દે તંત્રથી ત્રાસેલા રહીશો શિવસેના વિદ્યાર્થી પાંખના નેજા હેઠળ રજુઆત કરવા આવ્યા હતા. જેમાં વિદ્યાર્થી પાંખના કાર્યકરો સાથે ૧૦૦ થી વધુ પુરૂષો અને મહિલાઓના ટોળાંએ રજુઆત કરવા આવી તોડફોડ કરી હતી અને જતા રહ્યા હતા. પરંતુ મહિલાઓ અન્ય કામથી ઉભી રહી હતી. ત્યાર બાદ થોડા સમય બાદ આવેલી પોલીસે આ મહિલાઓ અને બે પુરૂષોની અટકાયત કરી પરિસ્થિતિ થાળે પાડી હોય તેવો સંતોષ માન્યો હતો
ડીસાના નગરજનોને રસ્તા, સફાઇ, પાણી તેમજ વરસાદી પાણીના નિકાલ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં ખાડે ગયેલી ડીસા નગરપાલિકાના સત્તાધીશો સામે ચો તરફથી રોષ ભભૂકી રહ્યો છે. જેમાં શનિવારે શહેરના વેલુનગર, જયંતનગર, કૈલાસનગર વિસ્તારમાં રસ્તા અને વરસાદી પાણીના નિકાલના અભાવે ગંદકી સહિતની રજુઆતો કરવા આવેલા રહીશોના ટોળાંએ પાલિકામાં રજુઆત સાંભળનાર એક પણ સત્તાધીશ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી ઉશ્કેરાઇ જઇ તોડફોડ કરતાં હંગામો મચી જવા પામ્યો હતો.
થોડા સમય અગાઉ પાલિકાના હદ વિસ્તારમાં ભેળવાયેલા વેલુનગર, જયંતનગર, કલાપીનગર, કૈલાશનગર, રચના સોેસાયટી, શ્રીનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં રસ્તા, ગંદકી અને પાણી નિકાલની સમસ્યા અંગે રજુઆત કરવા શિવસેના વિદ્યાર્થી પાંખના નેજા હેઠળ રહીશોએ રેલી સ્વરૂપે પ્રથમ નાયબ કલેક્ટર કચેરીએ રજુઆત કરી હતી. ત્યાર બાદ ટોળું સૂત્રોચ્ચાર સાથે નગરપાલિકા કચેરીએ આવી પહોંચ્યું હતું. પરંતુ પાલિકામાં એક પણ સત્તાધીશ રજુઆત સાંભળવા હાજર ન હોઇ રોષે ભરાયેલા લોકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં તોડફોડ કરી હતી. જ્યારે ડીસ્પેશ શાખામાં તોડફોડ દરમિયાન એક યુવકને કાચ લાગતા હાથની નસ કપાઇ જતાં લોહીનું ખાબોચીયું ભરાયું હતું. તોડફોડના કારણે કચેરીમાં ઉત્તેજના ફેલાઇ જવા પામી હતી.
હંગામો થતાં ડી.વાય.એસ.પી. આર.આઇ.પટેલ, પી.આઇ. આર.આર.સરવૈયા, પી.એસ.આઇ. બી.એમ.જુનેજા સહિત સ્ટાફ દોડી આવ્યો હતો. પાલિકામાં તોડફોડ કરવા બદલ પોલીસે પાલિકાના સેનીટેશન સુપરવાઇઝર વસંતભાઇ અમરતલાલ પાટલાવાલાની ફરિયાદના આધારે સાત મહિલાઓ અને ત્રણ પુરૂષો સહિતના ટોળાં સામે ગુનો નોંધીં સાત મહિલા અને ત્રણ પુરૂષની અટકાયત કરાઇ હતી. જેમાંથી મહિલાઓને કોર્ટેમાં રજુ કરતાં જામીન પર છુટકારો થયો હતો જ્યારે ત્રણ પુરૂષોને રવિવારે રજુ કરાશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
મામલો પત્યા બાદ તુરંત ઉપપ્રમુખ પરત ફર્યા
પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લોકોનું ટોળું રજુઆત કરવા આવતું હોઇ પાલિકા કચેરીમાં બેઠેલા ઉપપ્રમુખ રાજેશભાઇ ભરતીયા ટોળું આવવાના થોડાક જ સમય અગાઉ અદ્દશય થઇ ગયા હતા. જ્યારે પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોઇ ધાનેરાના ચીફ ઓફિસર ચાર્જમાં છે. જેથી લોકોની રજુઆત સાંભળનાર કોઇ ન હોઇ તોડફોડ કરી હતી. સમગ્ર મામલો પત્યા બાદ જેવી પોલીસ અટકાયત કરેલ મહિલાઓને લઇને કમ્પાઉન્ડ બહાર નિકળી કે તરત જ ઉપપ્રમુખ પાલિકામાં હાજર થઇ ગયા હતા. જો લોકોને સાંભળવા તેઓ હાજર હોત તો જેમાં નાયબ કલેક્ટર કચેરીમાં શાંતિથી રજુઆત કરી તેમ અહીં પણ શાંતિથી રજુઆત કરત. તેમ લોકોએ જણઆવ્યું હતું.
કાય વાગતા યુવક ગંભીર
પાલિકા કચેરીમાં તોડફોડ દરમિયાન શિવસેનાના વિદ્યાર્થી પાંખના શહેર ઉપપ્રમુખ જીતુ માજીરાણાને હાથે કાચ વાગતાં નસ કપાઇ જતાં દડદડ લોહી વહેવા લાગ્યું હતું. જેથી તેને ગંભીર ઇજા થવાથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો.
તોડફોડ કરનારા નાસી ગયાને, નિર્દોષ ફસાઇ ગયા
પાલિકામાં રસ્તા-સફાઇના મુદ્દે તંત્રથી ત્રાસેલા રહીશો શિવસેના વિદ્યાર્થી પાંખના નેજા હેઠળ રજુઆત કરવા આવ્યા હતા. જેમાં વિદ્યાર્થી પાંખના કાર્યકરો સાથે ૧૦૦ થી વધુ પુરૂષો અને મહિલાઓના ટોળાંએ રજુઆત કરવા આવી તોડફોડ કરી હતી અને જતા રહ્યા હતા. પરંતુ મહિલાઓ અન્ય કામથી ઉભી રહી હતી. ત્યાર બાદ થોડા સમય બાદ આવેલી પોલીસે આ મહિલાઓ અને બે પુરૂષોની અટકાયત કરી પરિસ્થિતિ થાળે પાડી હોય તેવો સંતોષ માન્યો હતો
બનાસકાંઠા જિલ્લામાં મોડી સાંજે મેઘમહેર
બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ શનિવારે મોડી રાત્રે મેઘરાજાએ પધરામણી કરી હતી. મોડી સાંજે ભારે વરસાદી ઝાપટાંના કારણે જાહેર માર્ગો પર પાણી રેલાયા હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
બનાસકાંઠા જિલ્લામાં શનિવારે સવારથી જ આકાશમાં કાળા ડિઁબાગ વાદળો છવાઈ જવા પામ્યા હતા જેના લીધે પવન બંધ થતાં બફારો અને ઉકળાટ શરૂ થયો હતો. જ્યારે મોડી સાંજે જિલ્લાના ડીસા, દાંતા, વડગામ, પાલનપુર, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. જેના કારણે જાહેર માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી રેલાયા હતા. તેમજ દિવસભર ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
ડીસામાં ભારે વરસાદી ઝાપટાંના કારણે શહેરના પોલીસ સ્ટેશન, સરદાર બાગ, મામલતદાર કમ્પાઉન્ડ, અંબિકા નગર, મોઢેશ્વરી, શ્રીનગર, ત્રણ હનુમાન મંદિર રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને પરેશાની વેઠવાનો વારો
આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં શનિવારે સવારથી જ આકાશમાં કાળા ડિઁબાગ વાદળો છવાઈ જવા પામ્યા હતા જેના લીધે પવન બંધ થતાં બફારો અને ઉકળાટ શરૂ થયો હતો. જ્યારે મોડી સાંજે જિલ્લાના ડીસા, દાંતા, વડગામ, પાલનપુર, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. જેના કારણે જાહેર માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી રેલાયા હતા. તેમજ દિવસભર ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
ડીસામાં ભારે વરસાદી ઝાપટાંના કારણે શહેરના પોલીસ સ્ટેશન, સરદાર બાગ, મામલતદાર કમ્પાઉન્ડ, અંબિકા નગર, મોઢેશ્વરી, શ્રીનગર, ત્રણ હનુમાન મંદિર રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને પરેશાની વેઠવાનો વારો
આવ્યો હતો.
Saturday, August 7, 2010
There is no Middle Men.
Addressing a rally in Gujarat few months ago, Rahulbaba recalls that Rajiv Gandhi used to say "when government sends 1 rupee for the poor, when it reaches them only 10 paise are left". Today visionary Gujarat CM Narendra Modi has proved that "where there is a will there is a way". Through Garib Kalyan Mela held across Gujarat, NaMo have removed the middle men. Poor people are getting help directly from the Government.
Total 300 Taluka level and 40 district level garib kalyan mela are held so far. Govt of Gujarat will continue this program until September 10, 2010.
Total 300 Taluka level and 40 district level garib kalyan mela are held so far. Govt of Gujarat will continue this program until September 10, 2010.
સોહરાબુદ્દીન કેસે ભાજપનો કોમવાદી રંગ છતો કર્યો છે: કેન્દ્રીય પ્રધાન પવારનો આક્ષેપ
કેન્દ્રીય કૃષિ પ્રધાન અને એનસીપીના પ્રમુખ શરદ પવારે સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર અને ઇશરત જહાંની હત્યા મુદ્દે ગુજરાતમાં નરન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી. પવારે જણાવ્યું હતું કે નકલી એન્કાઉન્ટરની આ ઘટનાઓ ભાજપનો રાજકીય એજન્ડા કોમવાદી હોવાનું પુરવાર કરે છે. સોહરાબુદ્દીન-ઇશરતની ધરપકડ કરવાને બદલે આયોજનબદ્ધ એન્કાઉન્ટર કરીને ગુજરાત સરકાર કાયદો હાથમાં લેતી હોવાનો આક્ષેપ
પવારે જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન તથા અન્ય વ્યક્તિઓની ધરપકડ શક્ય હોવા છતાં ગુજરાત સરકારે કાયદો હાથમાં લઇને આયોજનબદ્ધ તેમની હત્યા કરી છે. પટણામાં એનસીપીના કાર્યકર્તાઓને સંબોધતા પવારે મોદી સરકાર પર લઘુમતિ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો સોહરાબુદ્દીન તથા અન્ય વ્યક્તિઓ સામે ફોજદારી આરોપો હોય તો પોલીસ તેમની ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં કેસ ચલાવી શકી હોત.
વધુમાં એનસીપી સુપ્રીમોએ સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહની ધરપકડની ઘટના તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે રાજ્યના પોતાના જ નાગરિકની હત્યાના ગુનામાં સ્વયં ગૃહ પ્રધાનને જેલમાં જવું પડે એ તદ્ન અસાધારણ ઘટના છે. પવારે ગુજરાત તથા અન્ય રાજ્યોમાં 'કોમવાદી શક્તિઓ'ના હાથમાં સત્તા હોવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની બિનસાંપ્રદાયિકતા સામે પણ સવાલો ખડા કર્યા હતા. શરદ પવારે બિહારમાં એનડીએની સરકાર તમામ મોર્ચે નિષ્ફળ નિવડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સત્તાના પાંચ વર્ષ છતાં પણ નીતિશકુમાર સરકાર રાજ્યમાં ઉદ્યોગોની સ્થાપના કરી શકી નથી.
પવારે જણાવ્યું હતું કે સોહરાબુદ્દીન તથા અન્ય વ્યક્તિઓની ધરપકડ શક્ય હોવા છતાં ગુજરાત સરકારે કાયદો હાથમાં લઇને આયોજનબદ્ધ તેમની હત્યા કરી છે. પટણામાં એનસીપીના કાર્યકર્તાઓને સંબોધતા પવારે મોદી સરકાર પર લઘુમતિ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો સોહરાબુદ્દીન તથા અન્ય વ્યક્તિઓ સામે ફોજદારી આરોપો હોય તો પોલીસ તેમની ધરપકડ કરીને સ્થાનિક કોર્ટમાં કેસ ચલાવી શકી હોત.
વધુમાં એનસીપી સુપ્રીમોએ સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહની ધરપકડની ઘટના તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે રાજ્યના પોતાના જ નાગરિકની હત્યાના ગુનામાં સ્વયં ગૃહ પ્રધાનને જેલમાં જવું પડે એ તદ્ન અસાધારણ ઘટના છે. પવારે ગુજરાત તથા અન્ય રાજ્યોમાં 'કોમવાદી શક્તિઓ'ના હાથમાં સત્તા હોવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની બિનસાંપ્રદાયિકતા સામે પણ સવાલો ખડા કર્યા હતા. શરદ પવારે બિહારમાં એનડીએની સરકાર તમામ મોર્ચે નિષ્ફળ નિવડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સત્તાના પાંચ વર્ષ છતાં પણ નીતિશકુમાર સરકાર રાજ્યમાં ઉદ્યોગોની સ્થાપના કરી શકી નથી.
Thursday, August 5, 2010
1 lakh people in Gujarat to be trained for industrial jobs
The state government plans to get 1 lakh skilled manpower in rural areas through its Kaushalya Vardhan Kendra (KVK). This was revealed by labour and employment minister Vajubhai Vala on Wednesday in Gandhinagar during a series of presentations made by different state government departments as part of the Golden Goals for Swarnim Gujarat celebrations.
Vala projected KVKs as an innovative move of the state government. Giving more details, RM Jadav, director of labour and employment department said that initially 150 KVKs will be set up, where local youth, women, artisans, school dropouts and those willing to learn skills will be given training as per industries' needs. We are focusing to train 1 lakh people through various short term courses, which will be run by KVKs.
There will be a KVK each for a cluster of 6-7 villages and the nearest Industrial Training Institutes (ITIs) will monitor these KVKs. After the training, those participating in the programme will be given certificates of Gujarat Council of Vocational Training (GCVT) and National Council of Vocational Training (NCVT), he said. Officers of state's agriculture, animal husbandry and fisheries departments also gave presentations on various schemes of their respective departments.
Dileep Sanghani, the agriculture, animal husbandry and fisheries minister of the state was questioned by the media on the growth rate in the agriculture sector.
Sanghani had claimed that agriculture growth rate has seen a rise while the figures submitted by the agriculture department to the planning commission showed a clear decline in the same.
In fact, Sanghani was informed by the media that a recent press release by the agriculture department states that cotton production in the state will be less compared to last year. This year the production is likely to be 78.75 lakh bales compared to last years 79.62 lakh bales.
Vala projected KVKs as an innovative move of the state government. Giving more details, RM Jadav, director of labour and employment department said that initially 150 KVKs will be set up, where local youth, women, artisans, school dropouts and those willing to learn skills will be given training as per industries' needs. We are focusing to train 1 lakh people through various short term courses, which will be run by KVKs.
There will be a KVK each for a cluster of 6-7 villages and the nearest Industrial Training Institutes (ITIs) will monitor these KVKs. After the training, those participating in the programme will be given certificates of Gujarat Council of Vocational Training (GCVT) and National Council of Vocational Training (NCVT), he said. Officers of state's agriculture, animal husbandry and fisheries departments also gave presentations on various schemes of their respective departments.
Dileep Sanghani, the agriculture, animal husbandry and fisheries minister of the state was questioned by the media on the growth rate in the agriculture sector.
Sanghani had claimed that agriculture growth rate has seen a rise while the figures submitted by the agriculture department to the planning commission showed a clear decline in the same.
In fact, Sanghani was informed by the media that a recent press release by the agriculture department states that cotton production in the state will be less compared to last year. This year the production is likely to be 78.75 lakh bales compared to last years 79.62 lakh bales.
Offered Help for its $35 Laptop Project
Nicholas Negroponte, the founder of the One Laptop Per Child (OLPC) project, has in an open letter to the Government of India expressed his desire to assist India in realising its $35 laptop dream.
Negroponte has had a history of having "not so cordial" relations with India's Ministry of Human Resource Development (MHRD) which had earlier turned down his proposals to bring the OLPC to India. Negroponte's OLPC, although not a very huge success, still manages to chug along in spite of lack of enough funds and other obstacles. The OLPC project had initially tied up with Intel with whom they had a fallout owing to various differences in the way the OLPC was to be marketing. This resulted in Intel going its own way and making its own OLPC competitor, the "Classmate". Ironically, the Classmate managed to sell in much more numbers than the OLPC.
As for the India's attempt at making low-cost computers, well we don't have a very exciting past in this department for sure. The Simputer, a device made by a Bangalore based firm, was touted to be the next big thing in cheap, compact computing. However, it fizzled out without a trace. Last year, there was a talk about the $10 laptop that India had revealed. It turned out to be nothing like a laptop. It is examples like these that make the NHRD's current claim about the $35 laptop all hot air.
However, Negroponte's offer to India, if accepted, might just prove to be an actually helpful venture to both the parties. In the open letter, Negroponte writes, "The world needs your device and leadership. Your tablet is not an 'answer' or 'competitor' to OLPC's XO laptop. It is a member of a family dedicated to creating peace and prosperity through the transformation of education. I offer full access to all of our technology, cost free. I urge you to send a team to MIT and OLPC at your earliest convenience so we can share our results with you."
Now, the question that remains in everyone's mind is how the Indian government will respond to this latest call for collaboration from Negroponte.
Negroponte has had a history of having "not so cordial" relations with India's Ministry of Human Resource Development (MHRD) which had earlier turned down his proposals to bring the OLPC to India. Negroponte's OLPC, although not a very huge success, still manages to chug along in spite of lack of enough funds and other obstacles. The OLPC project had initially tied up with Intel with whom they had a fallout owing to various differences in the way the OLPC was to be marketing. This resulted in Intel going its own way and making its own OLPC competitor, the "Classmate". Ironically, the Classmate managed to sell in much more numbers than the OLPC.
As for the India's attempt at making low-cost computers, well we don't have a very exciting past in this department for sure. The Simputer, a device made by a Bangalore based firm, was touted to be the next big thing in cheap, compact computing. However, it fizzled out without a trace. Last year, there was a talk about the $10 laptop that India had revealed. It turned out to be nothing like a laptop. It is examples like these that make the NHRD's current claim about the $35 laptop all hot air.
However, Negroponte's offer to India, if accepted, might just prove to be an actually helpful venture to both the parties. In the open letter, Negroponte writes, "The world needs your device and leadership. Your tablet is not an 'answer' or 'competitor' to OLPC's XO laptop. It is a member of a family dedicated to creating peace and prosperity through the transformation of education. I offer full access to all of our technology, cost free. I urge you to send a team to MIT and OLPC at your earliest convenience so we can share our results with you."
Now, the question that remains in everyone's mind is how the Indian government will respond to this latest call for collaboration from Negroponte.
Wednesday, August 4, 2010
Vice-chancellor of North Gujarat Hemchandra varsity, undecided
The four-member committee appointed to finalise the name of the vice-chancellor of the North Gujarat Hemchandra University is yet to zero in on a name even after having met five times in the past few months.
The committee has received resumes of reputed academicians from not only the state but also from the other parts of the country. But so far the panel has failed to take a final call due to difference of opinions amongst the members.
The four-member committee comprises Dr AK Singh, former vice-chancellor of Ambedkar Open University, Manoj Soni, vice-chancellor of Ambedkar Open University, Jaydeepsinh Dodiya of English department of Saurashtra University and Ghanshyam Shah of JNU.
Sources close to the members of the committee said that despite the fact that the committee had received more than 64 resumes for their consideration, it was yet to zero in on a name due to the difference of opinions and ideologies. While some members are preferring a person from within the state, others are suggesting names from outside the state.
Sources also pointed out that the committee members have been trying sort out the issue but despite meetings held in Rajkot, Shimla, Delhi and Ahmedabad, they have not been able to finalise the name. "As a result, the state government as per rules has decided to appoint Jitendra Pancholi as the in-charge vice-chancellor of the university," said an official of the department of education.
Officials pointed out that Pancholi has been appointed as per the rules wherein the senior most dean of the university takes charge till a full-time VC is appointed.
The committee has received resumes of reputed academicians from not only the state but also from the other parts of the country. But so far the panel has failed to take a final call due to difference of opinions amongst the members.
The four-member committee comprises Dr AK Singh, former vice-chancellor of Ambedkar Open University, Manoj Soni, vice-chancellor of Ambedkar Open University, Jaydeepsinh Dodiya of English department of Saurashtra University and Ghanshyam Shah of JNU.
Sources close to the members of the committee said that despite the fact that the committee had received more than 64 resumes for their consideration, it was yet to zero in on a name due to the difference of opinions and ideologies. While some members are preferring a person from within the state, others are suggesting names from outside the state.
Sources also pointed out that the committee members have been trying sort out the issue but despite meetings held in Rajkot, Shimla, Delhi and Ahmedabad, they have not been able to finalise the name. "As a result, the state government as per rules has decided to appoint Jitendra Pancholi as the in-charge vice-chancellor of the university," said an official of the department of education.
Officials pointed out that Pancholi has been appointed as per the rules wherein the senior most dean of the university takes charge till a full-time VC is appointed.
Monday, August 2, 2010
Flood in August ??
Following are the predictions for this year monsoon(2010):
22 June to 5 July – Very less rain in some parts and not at all in other parts. Wherever there’s rain, it would come speedily and would go speedily.
6 July to 19 July – Wide spread rain fall suitable for sowing would be experienced.
20 July to 2 August – Wide spread – mediocre and at some places good rainfall will be experienced.
3 August to 16 August – A major disaster of very heavy rain fall in the state. Neighboring states will also be affected.
17 August to 29 August – Aggressive postures of rain God will lower down. Wide spread mediocre rain fall will continue. Insects nuisance will be experienced.
30 August to 12 September – Proportion of rain will lower down – rain at some places and not at all at other places(Khanda Vrushti)
13 September to 26 September – No rain
27 September to 9 October – Little rain and Khanda Vrushti(rain at some places and not at all at other places)
10 October to 23 October – Some showers somewhere. Monsoon will say bye bye.
22 June to 5 July – Very less rain in some parts and not at all in other parts. Wherever there’s rain, it would come speedily and would go speedily.
6 July to 19 July – Wide spread rain fall suitable for sowing would be experienced.
20 July to 2 August – Wide spread – mediocre and at some places good rainfall will be experienced.
3 August to 16 August – A major disaster of very heavy rain fall in the state. Neighboring states will also be affected.
17 August to 29 August – Aggressive postures of rain God will lower down. Wide spread mediocre rain fall will continue. Insects nuisance will be experienced.
30 August to 12 September – Proportion of rain will lower down – rain at some places and not at all at other places(Khanda Vrushti)
13 September to 26 September – No rain
27 September to 9 October – Little rain and Khanda Vrushti(rain at some places and not at all at other places)
10 October to 23 October – Some showers somewhere. Monsoon will say bye bye.
Sunday, August 1, 2010
Twenty Twenty Rule
If you spend a good part of your day using the computer, the 20-20-20 rule, that I recently learned recently from my doctor, might also help you relax your tired eyes.
Relax Eyes
The rule goes something like this. 20min 20feet 20seconds
The screen is bright and therefore, if you don’t blink your eyes as often as you should while working at the computer for long hours, you can have dry eyes sometimes even followed by redness.
To help you deal with this problem, the 20-20-20 rule suggest that after every 20 minutes, you (the computer user) should take a break for at least 20 seconds and look at objects that are 20 feet away from you.
Since it is nearly impossible for any computer users to remember that they have to take a break every 20 minutes, there are many software programs that can help in your mission.
Relax Eyes
The rule goes something like this. 20min 20feet 20seconds
The screen is bright and therefore, if you don’t blink your eyes as often as you should while working at the computer for long hours, you can have dry eyes sometimes even followed by redness.
To help you deal with this problem, the 20-20-20 rule suggest that after every 20 minutes, you (the computer user) should take a break for at least 20 seconds and look at objects that are 20 feet away from you.
Since it is nearly impossible for any computer users to remember that they have to take a break every 20 minutes, there are many software programs that can help in your mission.
Saturday, July 31, 2010
Kauserbi was Avatar of Sita ??

Given above is part of press release issued by Gujarat leader of opposition Shaktisinh Gohil. In this part of his press release issued on 30th of July 2010, Gohil draws similarity between encountered gangster and terrorist Sohrabuddin Sheikh’s wife Kausarbi with the wife of Pandavas Draupadi, and mata Sita. Similarly the opposition leader of Gujarat compares Narendra Modi with Kauravas and Ravan. Gohil expresses his hope that like Ravana regime finished after atrocity on Sita, and Kaurava’s regime ended after atrocity on Draupadi, the Narendra Modi regime will come to an end after atrocity on Kausarbi!
So Congress is dreaming to end Modi’s regime in Gujarat on the bases of such logic, and such comparison now. We can say, this is Shaktisinh Bapu’s Kausarbi optimism, or let say, Congress is now looking for Kausar route to come to power.
It is good that being a Congress man, the opposition leader at least recognizes that Sita actually existed. Otherwise his party’s government in centre once had said that Ram was just a fictitious character! Congress party’s major ally in centre is DMK whose leader believes Ram didn’t exist in this world!
The other thing is that, if Kausarbi has been compared with Sita, then Sohrabuddin becomes Ram for the Congressmen. So next time you don’t wonder if the Congress people build Sohrabuddin’s mandirs.
Whether there is any truth in tales of atrocity on Kausarbi, or her killing, is yet to be proved in court. And connecting Modi to Kausarbi episode has no base.
Kausarbi by the way was wife of Sohrabuddin, the gangster wanted in five states, previously booked in dozens of crimes, who once possessed higher amount of arms and ammunition at his place than whole 2008 Mumbai attack culprits possessed, who was connected with Dawood Ibrahim and Abdul Latif.
Thursday, July 29, 2010
Nagarpalika 2010: સુંદર અને સ્વચ્છ પાલનપુર!!!
ઓક્ટોબર ૨૦૧૦ માં પાલનપુર, ડીસા અને ધાનેરા માં નગરપાલિકા ની ચૂંટણીઓ યોજાવાની છે. સામાન્ય રીતે રસ્તા, પાણી ના management માટે લોકો નગરપાલિકા ને જવાબદાર માને છે. દર ૫ વર્ષે નગરપાલિકા ની ચૂંટણી આવે છે છે, થોડા સભ્ય બદલાય છે, થોડા રીઢા સભ્ય ફરી ચૂંટાય છે, નામ ખરડાયેલું હોય એવા સભ્ય પોતાની પત્ની અથવા તો ભાઈ ને ઉભા રાખે છે પરંતુ ગામ ની દશા, દિશા એ ની એજ રેહ છે.
પાલનપુર ની વાત કરીએ તો આખા ગામ ના મુખ્ય રસ્તાઓ નો સરવાળો કરીએ તો ૫-7 કિમી થાય, દર વર્ષે સરકાર ની ગ્રાન્ટ નો સરવાળો કરીએ તો કરોડો રૂપિયા થાય. એટલે નગરપાલિકા નાં દરેક સભ્ય પેટ ભરીને રૂપિયા ખાય તો પણ રસ્તાઓ બનાવવા માટે સારા એવા બચે છે. છતાં પણ શા માટે ગામ ની દશા એ ની એજ. દાખલા તરીકે પાલનપુર માં દાખલ થતાજ રેલ્વે ક્રોસ્સિંગ ઉપર વર્ષો થી તૂટેલો રોડ
દર ચૂંટણી પહેલા દાગ મુક્ત લોકો ને અપીલ કરવામાં આવે છે કે આગળ આવે અને નગરપાલિકા હાથ માં લે. ઇક્કા દુકા સારા સભ્ય થી કઈ નહિ થાય. જો ખરેખર કોઈ બદલાવ લાવવો હોય તો એક જત્થા માં પ્રમાણિક, ધગસ શીલ, સભ્ય ચૂંટાય તોજ નગર નું ઉદ્ધાર થશે. અને સાથે સાથે પાલનપુરી ઓએ ધ્યાન રાખવું પડશે કે ભ્રસ્તાચારી, ગુંડા તત્વ, પાલનપુર ઉપર દાગ જેવા સભ્ય આ વખત ચૂંટણી નાં જીતે અને પોતાના પુત્ર, પત્ની અથવા તો ભાઈ ને પણ નાં જીતાડી શકે. નહિ તો ફરી ૫ વર્ષ સુધી ભ્રસ્તાચારી ઓ રાજ કરશે અને સામાન્ય લોકો ને પીડવા નું રેહશે.
આ વખત ની ચૂંટણી માં જો પાલનપુર માંથી કોઈ પણ રાજકીય પક્ષ નાં, કોઈ પણ વિચારધારા વાળા, પણ કઈ કરશે એવી વ્યક્તિ ને આગળ લાવો, આગળ આવે અને કરોડો ની ગ્રાન્ટ માંથી થોડા ઘણા રૂપિયા વિકાસ નાં કામ માટે વપરાય તો પણ ઘણું કામ થશે. દેશના ખૂણે ખૂણા માં વસેલા પાલનપુરી ઓ ને અપીલ કે સુચન કરે અને આવતી વખતે પાલનપુર આવે તો ખરેખર કોઈ પરિવર્તન, વિકાસ દેખાય એ માટે સાથ સહકાર આપે.
Lets begin a silent but strong protest against corrupt system. This time we will not let them take over. This time they will not win. This time they cant do us. Please help spread this silent movement. Its worth it, even if we can bring 1 percent change. (Coming soon unseen videos and pictures)
પાલનપુર ની વાત કરીએ તો આખા ગામ ના મુખ્ય રસ્તાઓ નો સરવાળો કરીએ તો ૫-7 કિમી થાય, દર વર્ષે સરકાર ની ગ્રાન્ટ નો સરવાળો કરીએ તો કરોડો રૂપિયા થાય. એટલે નગરપાલિકા નાં દરેક સભ્ય પેટ ભરીને રૂપિયા ખાય તો પણ રસ્તાઓ બનાવવા માટે સારા એવા બચે છે. છતાં પણ શા માટે ગામ ની દશા એ ની એજ. દાખલા તરીકે પાલનપુર માં દાખલ થતાજ રેલ્વે ક્રોસ્સિંગ ઉપર વર્ષો થી તૂટેલો રોડ
દર ચૂંટણી પહેલા દાગ મુક્ત લોકો ને અપીલ કરવામાં આવે છે કે આગળ આવે અને નગરપાલિકા હાથ માં લે. ઇક્કા દુકા સારા સભ્ય થી કઈ નહિ થાય. જો ખરેખર કોઈ બદલાવ લાવવો હોય તો એક જત્થા માં પ્રમાણિક, ધગસ શીલ, સભ્ય ચૂંટાય તોજ નગર નું ઉદ્ધાર થશે. અને સાથે સાથે પાલનપુરી ઓએ ધ્યાન રાખવું પડશે કે ભ્રસ્તાચારી, ગુંડા તત્વ, પાલનપુર ઉપર દાગ જેવા સભ્ય આ વખત ચૂંટણી નાં જીતે અને પોતાના પુત્ર, પત્ની અથવા તો ભાઈ ને પણ નાં જીતાડી શકે. નહિ તો ફરી ૫ વર્ષ સુધી ભ્રસ્તાચારી ઓ રાજ કરશે અને સામાન્ય લોકો ને પીડવા નું રેહશે.
આ વખત ની ચૂંટણી માં જો પાલનપુર માંથી કોઈ પણ રાજકીય પક્ષ નાં, કોઈ પણ વિચારધારા વાળા, પણ કઈ કરશે એવી વ્યક્તિ ને આગળ લાવો, આગળ આવે અને કરોડો ની ગ્રાન્ટ માંથી થોડા ઘણા રૂપિયા વિકાસ નાં કામ માટે વપરાય તો પણ ઘણું કામ થશે. દેશના ખૂણે ખૂણા માં વસેલા પાલનપુરી ઓ ને અપીલ કે સુચન કરે અને આવતી વખતે પાલનપુર આવે તો ખરેખર કોઈ પરિવર્તન, વિકાસ દેખાય એ માટે સાથ સહકાર આપે.
Lets begin a silent but strong protest against corrupt system. This time we will not let them take over. This time they will not win. This time they cant do us. Please help spread this silent movement. Its worth it, even if we can bring 1 percent change. (Coming soon unseen videos and pictures)
Friday, July 23, 2010
Patel
Patel is a Gujju-bhai. Patel was bragging to his boss one day,' You know, I know everyone there is to know. Just name someone, anyone, and I know them.'
Tired of his boasting, his boss called his bluff, 'OK, Patel how about Tom Cruise?'
'Sure, yes, Tom and I are old friends, and I can prove it.' So Patel and his boss fly out to Hollywood and knock on Tom Cruise's door, and sure enough, Tom Cruise shouts, 'Patel! Great to see you. You and your friend come right in and join me for lunch!' Although impressed, Patel's boss is still skeptical.
After they leave Cruise's house, he tells Patel that he thinks Patel's knowing Cruise was just lucky. 'No, no, just name anyone else,' Patel says.
'President Bush,' his boss quickly retorts.
'Yes,' Patel says, 'I know him, let's fly out to Washington.' And off they go. At the White House, Bush spots Patel on the tour and motions him and his boss over, saying, 'Patel , what a surprise, I was just on my way to a meeting, but you and your friend come on in and let's have a cup of coffee first and catch up.'
Well, the boss is much shaken by now, but still not totally convinced. After they leave the White House grounds, he expresses his doubts to Patel who again implores him to name anyone else.
'The Pope,' his boss replies.
'Sure!' says Patel . 'My folks use to live in Germany, and I've known the Pope a long time.'
So off they fly to Rome. Patel and his boss are assembled with the masses in Vatican Square when Patel says,'This will never work. I can't catch the Pope's eye among all these people. Tell you what, I know all the guards so let me just go upstairs and I'll come out on the balcony with the Pope.' And he disappears into the crowd headed toward the Vatican.
Sure enough, half an hour later Patel emerges with the Pope on the balcony. But by the time Patel returns, he finds that his boss has had a heart attack and is surrounded by paramedics.
Working his way to his boss' side, Patel asks him, 'What happened?'
His boss looks up and says, 'I was doing fine until you and the Pope came out on the balcony and the man next to me said, who's that man on the balcony with Patel?
Tired of his boasting, his boss called his bluff, 'OK, Patel how about Tom Cruise?'
'Sure, yes, Tom and I are old friends, and I can prove it.' So Patel and his boss fly out to Hollywood and knock on Tom Cruise's door, and sure enough, Tom Cruise shouts, 'Patel! Great to see you. You and your friend come right in and join me for lunch!' Although impressed, Patel's boss is still skeptical.
After they leave Cruise's house, he tells Patel that he thinks Patel's knowing Cruise was just lucky. 'No, no, just name anyone else,' Patel says.
'President Bush,' his boss quickly retorts.
'Yes,' Patel says, 'I know him, let's fly out to Washington.' And off they go. At the White House, Bush spots Patel on the tour and motions him and his boss over, saying, 'Patel , what a surprise, I was just on my way to a meeting, but you and your friend come on in and let's have a cup of coffee first and catch up.'
Well, the boss is much shaken by now, but still not totally convinced. After they leave the White House grounds, he expresses his doubts to Patel who again implores him to name anyone else.
'The Pope,' his boss replies.
'Sure!' says Patel . 'My folks use to live in Germany, and I've known the Pope a long time.'
So off they fly to Rome. Patel and his boss are assembled with the masses in Vatican Square when Patel says,'This will never work. I can't catch the Pope's eye among all these people. Tell you what, I know all the guards so let me just go upstairs and I'll come out on the balcony with the Pope.' And he disappears into the crowd headed toward the Vatican.
Sure enough, half an hour later Patel emerges with the Pope on the balcony. But by the time Patel returns, he finds that his boss has had a heart attack and is surrounded by paramedics.
Working his way to his boss' side, Patel asks him, 'What happened?'
His boss looks up and says, 'I was doing fine until you and the Pope came out on the balcony and the man next to me said, who's that man on the balcony with Patel?
Gujarati Doctor
A Marwadi guy and a Gujarati guy went out to a very expensive restaurant for dinner one night.
Finally, the waiter came over and asked,
"Who should I give the check to?"
The Marwadi guy said,
"Give it to me. I'll take care of everything."
"Fine," said the waiter.
The next day the headlines read: 'Gujrarati Doctor Strangled to Death'
Finally, the waiter came over and asked,
"Who should I give the check to?"
The Marwadi guy said,
"Give it to me. I'll take care of everything."
"Fine," said the waiter.
The next day the headlines read: 'Gujrarati Doctor Strangled to Death'
Subscribe to:
Posts (Atom)


